Author Archives:

રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીના કારણે સર્વ સમાજ, સર્વ વર્ગના લોકો પરેશાની અનુભવી રહ્યાં છે. ભાજપ સરકાર દ્વારા જે રીતે ખેડૂતો, વેપારીઓ, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય – મધ્યમ વર્ગના લોકોને અન્યાય થઈ રહ્યો છે. તેનાથી વ્યથિત થઈને સર્વ ...
Read Moreગઢડાના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણ મારૂ, પ્રદેશ મંત્રીશ્રી હયાતખાન બલોચ, પૂર્વ કાઉન્સીલરશ્રી રવજીભાઈ મારૂ, શ્રી બાલાજી વણઝારા, શ્રી વિપુલભાઈ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ કોટિલા અને વિજયભાઈ કનારાએ કોંગ્રેસ પક્ષના સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ પોતાની લાગણી-માંગણીઓ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. જેને ...
Read Moreફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ગુજરાતના ૧૫ લાખ શિક્ષિત યુવાનોનું ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. ગુજરાતમાં એક તરફ આરોગ્ય સેવા કથળી ગઈ છે, ત્યારે બીજીબાજુ આરોગ્ય સેવા સાથે સંકળાયેલ કર્મચારીઓને કાયમી ન કરીને તેમને નજીવુ વેતન ...
Read More
પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો: પોલીસ દ્વારા બેફામ લાઠીચાર્જ, કોંગ્રેસના ૧૦ થી વધુ કાર્યકરો ઘાયલ મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. કેરોસીનમાં ૩૧.૨ ટકા અને ...
Read Moreભાજપનાં શાસનમાં વિકાસ ગાંડો જ નહીં… બેરોજગાર, લૂંટારૂ અને દુષ્કર્મી ! ભાજપ સરકારના સત્તા સ્વાર્થમાં વિકાસ દિશા ભૂલી ગયો હોવાથી વિકાસનું નામ લેનાર સામે પણ ‘રાજદ્રોહ’નો ગુનો નોંધાય તેવી પરિસ્થિતિઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતની સંવેદનશીલ પ્રજાને છેલ્લા ૨૨ વર્ષથી ગુમરાહ ...
Read Moreગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં VVPAT ના અમલ સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ ગુજરાત ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સ્વેઈનને આજ રોજ તા. ૨૧/૦૯/૨૦૧૭ ના રોજ ગાંધીનગર ખાતે મળી રજૂઆત કરી હતી. સમગ્ર દેશમાં રાજકીય પક્ષો, તજજ્ઞો, મતદારોએ વારંવાર કેન્દ્રીય ...
Read Moreખેડૂતોને સિંચાઈ માટે એક જ ભાવે વિજળી આપોઃ કોંગ્રેસ કિસાનોને મોંઘી ખેતી અને પોષણક્ષમ ભાવો મળતાં નહીં હોવાથી આર્થિક મુશ્કેલી દૂર કરવા 60 વર્ષે માસિક પેન્શન આપવું જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતમાં ભાજપ સરકારની કિસાન વિરોધી નીતિનાં કારણે ખેડૂતોને ખેતી ...
Read Moreભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા અને ભાજપના પોરબંદરના શ્રી રામભાઈ જાડેજા, શ્રી ચંદ્રેશભાઈ સામાણી દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૨ વર્ષથી પ્રકાશિત “કારકિર્દીના ઉંબરે ધોરણ – ૧૨ પછી શું?” પુસ્તકની તમામ માહિતી – ...
Read Moreનવસર્જન ખેડૂત અધિકાર અભિયાન અંતર્ગત રાજ્યના ખેડૂતોના દેવા માફી, ખેડૂતોને ખેત પેદાશના ટેકાના ભાવ, સસ્તી વિજળી, સિંચાઈનું પાણી, સેટેલાઈટ દ્વારા થયેલી ખોટી માપણી રદ્દ, ખેડૂતોના હક્કની જમીન નહીં છીનવાય સહિતના મુદ્દાઓ સાથે સયુંક્ત પત્રકાર પરિષદમાં જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More