શ્રી રાહુલ ગાંધીજીનો અમદાવાદમાં સ્વાગત કરતા શ્રી અહમદ પટેલ, શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શક્તિસિંહ ગોહિલ
Read MoreAuthor Archives:

હીરાસર ખાતે એરપોર્ટના ખાત મુહુર્ત માટે ૨૨૪૦ એકર જમીન સંપાદન અંગેનું જાહેરનામું એકપણ સત્તાધીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. મેટ્રો રેલ ખાત મુહુર્ત ૨૦૦૪ આજે ૧૩ વર્ષ થયા અને ૭૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો અને મેટ્રો રેલ જમીન પર આવી નથી. ...
Read Moreમગફળીની જેમ બટાકાની પણ પોષણક્ષમ ભાવે ખરીદી કરોઃ કોંગ્રેસ બટાકાનાં ઉત્પાદનમાં ૫૦ કિલોએ રૂ. ૬૦૦નું નુકસાન વેઠતાં ખેડૂતોને માત્ર ૫૦ રૂપિયા સબસીડી આપી મજાક કરવાનું બંધ કરેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ખેડૂતોને આર્થિક બેહાલીમાં ધકેલી દેનાર ભાજપ સરકાર જો ...
Read Moreમોંઘવારી ઘટાડવા પેટ્રોલ – ડીઝલમાં તમામ ટેક્સ નાબૂદ કરોઃ કોંગ્રેસ તમામ ઈંધણ ઉપર આડેધડ ટેક્સ ઝીંકી તગડી આવક દ્વારા તાયફા કરતી ભાજપ સરકારે બે-ચાર રૂપિયા ઘટાડી પ્રજાની મશ્કરી બંધ કરવી જોઈએઃ ડૉ. હિમાંશુપટેલ ભાજપની ભ્રષ્ટાચારી રાજ્ય સરકાર છેલ્લા બે દશકામાં ...
Read Moreગુજરાતના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરવા કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી પ્રજાલક્ષી વહીવટમાં વધુ સમય અને શક્તિથી ધ્યાન આપશે. કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી રબર સ્ટેમ્પ નહી હોય. નાયબ મુખ્યમંત્રી પર આધારીત નહી હોય. ખોટા વાયદા કરનાર નહિ હોય અને જુમલે બાજ નહી હોય. ...
Read Moreગુજરાતમાં કોંગ્રેસની સરકારે કરેલ પ્રજાકીય કામો સામે ભાજપ સરકારે જો પ્રજાના કામો કર્યા હોય તો જાહેરમાં ચર્ચા કરવા પડકાર: ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષથી ભારે હાલાકી સાથે વ્યથા વેઠી રહેલાં દરેક ક્ષેત્રનાં તમામ વર્ગનાં લોકોમાં ભાજપ સરકાર ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા આગામી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી લક્ષી પ્રચાર-પ્રસાર માટે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ૭૩ જેટલા “જન આશીર્વાદ બેઠક-સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો જુદાં જુદાં વિધાનસભા ક્ષેત્રના બેઠક-સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read Moreઅમદાવાદ જીલ્લા પંચાયતના ગાંગડ બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા શ્રીમતી સવિતાબેન અશ્વિનભાઈ રાઠોડને ત્રણ બાળકોના આધાર પર વિકાસ કમિશ્નર ગુજરાત સરકાર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. વિકાસ કમિશ્નરના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત સિંગલ જજ દ્વારા ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન માળખાને મંજૂરી આપી છે. સુરેન્દ્રનગર જીલ્લા સંગઠનના નવ-નિયુક્ત પદાધિકારીઓમાં ૧૪ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી, ૧ ખજાનચી, ૩ પ્રવક્તા સહીત ૬૦ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર જીલ્લા સંગઠનના માળખામાં ...
Read Moreઆજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સહમંત્રી અને એન.એસ.યુ.આઈ.ના પ્રરાષ્ટ્રીય ભારી શ્રી. રુચીબેન ગુપ્તાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ભાજપ સરકાર ફી અને ડોનેશનના નામે ખિસ્સા ખંખેરી રહી છે. ખાનગી કોલેજોમાં ૧૦૦૦% ...
Read Moreસુરેન્દ્રનગર- દૂધરેજ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે પાણી અને આરોગ્ય માટે શૂન્ય રૂપિયાનું ખર્ચ શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ સામે વિજીલન્સ તપાસની માંગ ભાજપ શાસિત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા દ્વારા ...
Read Moreબાપુનગર વિસ્તારમાં આવેલ અંબે માતાના મંદિર ખાતે ગાંધી જયંતિ નિમિતે સીનીયર સીટીજનોને સ્ટીલની ફોલ્ડીંગ સ્ટીકનું અમદાવાદ શહેરના પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી વધુ સીનીયર સીટીજનોએ ભાગ લીધો હતો. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read More