સ્ક્રીનીંગ કમીટીની એક અગત્યની બેઠક સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનશ્રી બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, સ્ક્રીનીંગ કમીટીના સભ્યશ્રી મીનાક્ષી નટરાજન, શ્રી ગીરીશ ચોદનકર, શ્રી અજય લલ્લુ, વિધાનસભા કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપે વર્ષ ૨૦૧૨માં ૧૮૨ ઉમેદવારમાંથી ૪૫થી વધુ ઉમેદવારો કે જેમના પર ફોજદારી ગુનાઓ નોંધાયા હતા, તેમને ટીકીટ આપી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ તેમના સંમેલનમાં સાફસુથરી પાર્ટી તરીકેની ગુલબાંગો હાંકે છે. ત્યારે ભાજપ અને શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને જવાબ ...
Read Moreભાજપે વિકાસ કર્યો હોય તો ગુજરાતમાં ૨૭૧૮ ખેડૂતોએ આત્મહત્યા કેમ કરી ? કોંગ્રેસ ખેડૂતોની સરેરાશ આવકમાં ૧૨માં ક્રમે રહેલાં ગુજરાતમાં ૪૨.૬ ટકા ખેડૂતોને ૧૬.૭૪ લાખનું દેવું છે છતાં ટેકાનાં ભાવ પણ મળતાં નથીઃ ડૉ. હિમાંશુ પટેલ વિકાસ અને સુજલામ્ સુફલામની ...
Read Moreગુજરાતના વર્તમાન પ્રશ્નો અને જનતાની મુશ્કેલીઓની ઉમર ૨૦ વર્ષની થવા જાય છે, એટલે કે ભાજપાનો કહેવાતો ગાંડો વિકાસ યુવાન થઈ ગયો છે, ટુંકમા હાલની ભાજપા સરકાર જનતાની લાગણી અને માંગણી સંતોષવામા સંપુર્ણ નિષ્ફળ છે. ભાજપાએ ભુતકાળની વિધાનસભાની છેલ્લી ૪ ચુંટણીમાં ...
Read Moreગુજરાતની કૃષિ યુનિવર્સીટીઓના વૈજ્ઞાનિકો સરકારી સમસ્યાના અને ખેડૂતો સરકારના મલિન ઇરાદાઓના પરિઘમા … ગુજરાત સરકાર રાજ્યમા ખેડુતની દરિદ્રતા અને પરિસ્થિતિ બાબતે પીડા શબ્દોમા કાઢી પોતે ખેડુતોના એક માત્ર હામી છે તેવો દેખાવ કરવામા કાઇ બાકી રાખતા નથી.ખરેખર જુ’વો તો રાજ્યના ...
Read Moreવિધાનસભાની ચૂંટણી પછી ભાજપનાં તમામ નેતા ‘પ્રવાસી’ થઈ જશેઃ કોંગ્રેસ વડાપ્રધાનને ગુજરાતનું ગૌરવ હોત તો વારાણસીનાં ભોગી ના બન્યા હોત, ૨૦ વર્ષમાં ગુજરાતમાં અધોગતિથઈ છેઃ ડૉ. હિમાંશુ પટેલ કોંગ્રેસનાં ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીને પ્રવાસી પક્ષી ગણાવતાં ભાજપનાં પ્રદેશ પ્રમુખને કોંગ્રેસનાં પ્રદેશ ...
Read Moreફિક્સ પગારદાર શિક્ષક અને કોમ્પ્યુટર ઓપરેટરો (V.C.E.) પોતાની વાત રજુ કરવાનો પણ અધિકાર નથી: ડૉ.હિમાંશુ પટેલ વર્તમાન ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં યુવાનોનું શોષણ અને સરમુખત્યારશાહીનું ખેલ્લેઆમ પ્રદર્શન આજે ગાંધીનગર ખાતે દશ હજારથી વધુ ફિક્સ પગારદાર શિક્ષક અને કોમ્પ્યુટર ઓપરેટરો ...
Read Moreનવસર્જન ગુજરાત” નું સ્વપ્ન સાકાર કરવા સંગઠનની મહત્વની બેઠક પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે. આ બેઠકમાં રાજ્યના પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી માનનીયશ્રી અશોક ગેહલોતજી માર્ગદર્શન આપશે તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી મોહનસિંહ રાઠવા ઉપસ્થિત રહેશે. ...
Read Moreગુજરાતમાં આવેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ-૨૦૦૫ થી કોમ્પ્યુટર વિષય દાખલ કરવામાં આવ્યો હોવા છતાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. પરિણામે ગુજરાતમાંથી મોંઘી ફી ભરીને બી.સી.એ., એમ.સી.એ., આઈ.ટી. થયેલ હજારો યુવાન-યુવતીઓ કોમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરીથી વંચિત ...
Read More