૨૨-૨૨ વર્ષના કુશાસન, ભ્રષ્ટ શાસન આપનાર ભાજપ સત્તા જઈ રહી હોવાના ડર-હતાશા-નિરાશાથી છેલ્લાં ૨૨ દિવસમાં જાહેરાતો કરી રહી છે. હકીકતમાં ભાજપ સરકાર દ્વારા થઇ રહેલી જાહેરાતો ભાજપની જન વિરોધી નીતિ અને નિષ્ફળતાનું સ્વીકારનામું અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...
Read MoreAuthor Archives:

ભાજપવાળા એટલા ડરી ગયા કે ગુજરાતના અવાજને ખરીદવા માગે છેઃ રાહુલ ગાંધી ગાંધીનગર ખાતે રામકથા મેદાન પર યોજાયેલા નવસર્જન-જનાદેશ સંમેલનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પ્રચંડ જનમેદનીને સંબોધતા પહેલા ઓ.એસ.એસ. એક્તા મંચ, ઠાકોર સેના પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોર અને ...
Read Moreભાજપવાળા એટલા ડરી ગયા કે ગુજરાતના અવાજને ખરીદવા માગે છેઃ રાહુલ ગાંધી ગાંધીનગર ખાતે રામકથા મેદાન પર યોજાયેલા નવસર્જન-જનાદેશ સંમેલનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પ્રચંડ જનમેદનીને સંબોધતા પહેલા ઓ.એસ.એસ. એક્તા મંચ, ઠાકોર સેના પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોર અને ...
Read Moreહકીકતો જાણે ગુજરાતના નાગરિકો દહેજ ઘોઘા ફેરી સર્વિસ ૨૨ તારીખ ના રોજ બહુરાષ્ટ્રીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવવાનું છે .તો અમુક મિત્રો મોદીજી નું સપનું અને વિઝન ની વાત લઇ ને આવ્યા છે .એટલે મને પણ એવું થયું ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તારાપુર એ.પી.એમ.સી માર્કેટ યાર્ડની ચુંટણીમા કોગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજયટંકાર* જગતના તાતે કોગ્રેસને નવસર્જનના તાંતણે ગુંથી ભવ્ય વિજય અપાવ્યો અને છેલ્લી બે ટર્મથી પોતાનો દબદબો ધરાવતી ભાજપની પેનલને કારમો ...
Read Moreનવસર્જન ગુજરાત’ ની સાથે ‘ખુશ રહે ગુજરાત’ ના પ્રણેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના કુશાસનથી પીડાતી ગુજરાતની પ્રજાને કોંગ્રેસ પાસે સુરાજ્યની અપેક્ષા છે. આવા સંજોગોમાં ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતીઓથી હેરાન-પરેશાન નાગરિકોની ...
Read Moreભાજપ શાસનમાં સાક્ષરતા દરમાં ૧૭ મા ક્રમાંકે, આરોગ્ય પાછળ માથાદીઠ ખર્ચમાં ૨૮ મા ક્રમાંકે, વિદેશ મૂડી રોકાણમાં ૫ મા ક્રમાંકે, સોફ્ટવેર એક્ષ્પોર્ટમાં ૧૧ ક્રમાંકે, ગરીબી ઘટાડવામાં ૮ મા ક્રમાંકે, શહેરી વિસ્તારમાં શ્રમિકોને વેતન આપવામાં ૧૪ મા ક્રમાંકે, જ્યારે માતા મૃત્યુદરમાં ...
Read Moreસૌનો સહિયારો પ્રયાસ, સૌની લગાણી, સૌનો સહકાર મળી રહે તેવી પ્રાર્થના સહ. ‘નવસર્જન ગુજરાત’ ની સાથે ‘ખુશ રહે ગુજરાત’ ના પ્રણેતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના કુઃશાસનથી પીડાતી ગુજરાતની પ્રજાને કોંગ્રેસ પાસે સુરાજ્યની અપેક્ષા ...
Read Moreદિવાળીના નવલા ત્યોહાર સૌના માટે ઉત્સાહ અને પ્રેરણા સાથે આશા-ઉમંગથી જોડાયેલા છે. ત્યારે નવસર્જન ગુજરાતના નારા સાથે “ખુશ રહે ગુજરાત” ની શુભેચ્છા – શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા એ જણાવ્યું ...
Read Moreગુજરાતમાં કોનો વિકાસ, શેનું ગૌરવ…. રાજ્યમાં લાખો પરિવાર ભાડે કે કાચા મકાનમાં રહે છે. ક્યાં બન્યા ૫૦ લાખ ઘર ? રાજ્યમાં માત્ર ૯.૫૭ ટકા કુટુંબોમાં જ માસિક ૧૦ હજારથી વધારે આવક, ૫૫ ટકા પાસે તસુ જમીન પણ નથી. ક્યાં થયો ...
Read Moreનંબર -૧ દાવા કરનાર ભાજપ સરકારના શાસનમાં ફિક્સપગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ૧૫ લાખ કરતાં વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, ત્યારે ફિકસ પગારધારકોનો થોડોક પગાર વધારો કરીને ભાજપ સરકાર યુવાનોને લોલીપોપ આપી રહી છે. હકીકતમાં નામદાર વડી ...
Read More