Author Archives: editor

01 Nov
0

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી માટે : 31-10-2017

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા નિમાયેલ સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ શ્રી બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને અને સ્ક્રીનીંગ કમિટીના સભ્યો શ્રી અજય લલ્લુ, શ્રી ગીરીશ ચાંડોકર, શ્રી મિનાક્ષી નટરાજન ની ઉપસ્થિતિમાં તા. ...

Read More
30 Oct
0

પત્રકાર પરિષદ : 30-10-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને વરિષ્ઠનેતા શ્રી શક્તિસિંહ ગોહિલ તા. ૩૧-૧૦-૨૦૧૭ ને મંગળવાર સવારે ૧૧-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
30 Oct
0

આપ ના ગુજરાતના ૫૦૦ થી વધુ સક્રિય સભ્યો કોંગ્રેસમાં જોડાયા. : 30-10-2017

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપની બી’ ટીમ બનીને માત્ર કોંગ્રેસના વોટ તોડવાની રાજનિતી કરતી હોવાથી ૨૦૦૦ થી વધુ આમ આદમી પાર્ટીના આગેવાનો દેશદાઝથી પ્રેરાઈ કોંગ્રેસમાં જોડાયા. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના ૨૦૦૦ થી ...

Read More
30 Oct
0

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ વર્ષે ૨૨૦૦ બાળકો મરતાં હોય તો રાજ્યની સ્થિતિ ધ્રુજારી પૂર્ણ : 30-10-2017

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ વર્ષે ૨૨૦૦ બાળકો મરતાં હોય તો રાજ્યની સ્થિતિ ધ્રુજારી પૂર્ણઃ કોંગ્રેસ તબીબી શિક્ષણથી લઈ આરોગ્ય સેવામાં ખુલ્લે વેપલો કરનાર ભાજપ સરકાર યુપી્ની યોગી નીતિ અપનાવી ભોગી બની છેઃ ડૉ. હિમાંશુ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ રોજનાં ...

Read More
30 Oct
0

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અધિકૃત કરેલ પાસ ના આગેવાનોની એક બેઠક : 30-10-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અધિકૃત કરેલ પાસ ના આગેવાનોની એક બેઠક આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે ૨-૧૫ કલાકે સંપૂર્ણ હકારાત્મક વાતાવરણમાં ...

Read More
29 Oct
0

૧૮ બાળકોના મોત અંગે બેદરકારી દાખવનાર ભ્રષ્ટ આરોગ્ય વિભાગના આરોગ્ય મંત્રી – મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામા આપે

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૭૨ કલાકમાં ૧૮ બાળકોના મોતની સમગ્ર ઘટના પર ભાજપ સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા ઢાંક પીછોડોઃ ડૉ.મનિષ દોશી ત્રણ દિવસમાં ૧૮ બાળકોના મોત અંગે બેદરકારી દાખવનાર ભ્રષ્ટ આરોગ્ય વિભાગના આરોગ્ય મંત્રી – ...

Read More
29 Oct
0

ભાજપ સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે

ગુજરાતના ગરીબ-સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે અને જે રીતે રાત્રે આરોગ્ય મંત્રી અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ કોઈ મોત નથી થયા તેવું જુઠ્ઠાણું ચલાવે તે કેટલે અંશે વ્યાજબી? શું આ ભાજપ સરકારની સંવેદનશીલતા છે? ...

Read More
28 Oct
0

અમદાવાદ જીલ્લાના રેવન્યુ સર્વે નંબરોમાં ગોકુલધામ” નામની ટાઉનશીપમાં વિકાસ પરવાનગી આપવામાં ૫૦૦ કરોડના કૌભાંડીને ૩ વર્ષથી છાવરતું તંત્ર. : 28-10-2017

અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના સનાથલ-તેલાવી ગામના રેવન્યુ સર્વે નંબરોમાં “ગોકુલધામ” નામની ટાઉનશીપમાં વિકાસ પરવાનગી આપવામાં ૫૦૦ કરોડના કૌભાંડીને ૩ વર્ષથી છાવરતું તંત્ર. ભૂમાફીયાને ગુજરાતમાં ભાજપ સરકારે આપેલા રક્ષણના કારણે સામાન્ય નાગરિકો માટે ઘરનું ઘર સ્વપ્ન બની ગયું છે. વિકાસ પરવાનગી ...

Read More
27 Oct
0

ભાજપ સરકારની ગુનાહીત બેદરકારી મનરેગામાં માત્ર ૬ ટકાને ફક્ત ૧૭ દિવસ જ રોજગારી મળી : 27-10-2017

ભાજપ સરકારની ગુનાહીત બેદરકારી મનરેગામાં માત્ર ૬ ટકાને ફક્ત ૧૭ દિવસ જ રોજગારી મળીઃ કોંગ્રેસ વાયબ્રન્ટ, યુવા સ્વાવલંબન અને મનરેગામાં અબજો રૂપિયાના આંધણ કરનાર સત્તાલાલચું ભાજપ વિપક્ષનેખરીદવામાં જ રચ્યોપચ્યો છેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં વિકાસનાં નામે દેખાડાં કરી વાયબ્રન્ટ ...

Read More
25 Oct
0

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેરાતને કોંગ્રેસ પક્ષ આવકારે છે. : 25-10-2017

આજ રોજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ ઘોષણાને આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, લોકતંત્રના આ પર્વમાં ગુજરાતના મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ...

Read More
25 Oct
0

ભાજપે વીમાનાં પ્રિમિયમ ઉપર ટેક્ષ ઝીંકી વડીલોનું જીવન દુષ્કર બનાવ્યું. : 25-10-2017

વડીલોને બોજરૂપ ગણતી ભાજપે વીમાનાં પ્રિમિયમ ઉપર ટેક્ષ ઝીંકી વડીલોનું જીવન દુષ્કર બનાવ્યું. નિવૃત્તિ પછી વડીલોનાં જીવનને સરળ – ખુશીભર્યું બનાવવાનાં બદલે ભાજપ સરકારે ૧૮ ટકા સુધી ટેક્ષ નાંખી અપમાન કર્યું છેઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે છેલ્લાં ત્રણ વર્ષથી ...

Read More
24 Oct
0

“નિરાશ, હતાશ અને બિચારા મુખ્યમંત્રી ન બની શકવાથી” રઘવાયા બનેલ ભાજપ સરકારના : 24-10-2017

ગાંધીનગર ખાતે નવસર્જન જનાદેશ સંમેલન અને અગાઉ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ત્રણ –ત્રણ દિવસના પ્રવાસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મળતા બેબાકળી બનેલ ભાજપ સરકાર ડરી ગઈ હોવાથી રોજેરોજ એલફેલ નીવેદનો દ્વારા ગુજરાતની પ્રજાનું ...

Read More