Author Archives:

ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું ...
Read Moreસલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષમાં થયેલ ૧૨૭૫૮ આત્મહત્યા, ૨૨૧૧-ખૂન અને ૨૨૧૫ ખૂનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે, રોજ ૩ કરતાં વધુ ખૂન થાય છે અને ૩ કરતાં વધુ ખૂનની કોશિષ ...
Read Moreખેડૂતો અને નાગરીકો સિંચાઈ અને પીવાના પાણી માટે વલખાં મારે છે ત્યારે ભાજપના શાસકો સ્ટેચ્યુ ઓફ યુનીટીના વીયરમાં પાણીના કલર અને ગંધ બદલવા ૨૦ થી ૪૦ લાખ MAF પાણીનો વેડફાટ કરી રહ્યું છે. – અર્જુન મોઢવાડિયા રાજયની તિજોરીના ૫૫ હજાર ...
Read Moreરાજય સરકારની કચેરીઓમાં ઓઉટસોર્સ પધ્ધતિથી રાખવામાં આવતા કર્મચારીઓના વેતન બાબતે મુખ્યમંત્રીશ્રીને પત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નિશિત વ્યાસે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી જણાવ્યું હતું કે, રાજય સરકારના વિભાગો અને વિવિધ કચેરીઓમાં નિયમિત કે કરાર પધ્ધતિ ઉપરાંત “આઉટસોર્સ” પધ્ધતિથી કર્મચારીઓને નિમણૂંક ...
Read Moreભાજપની પ્રજા વિરોધી નીતિઓ અને શાસનના જે વળતા પાણીની શરૂઆત ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓથી થઇ હતી. એને જ આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દેશના બીજા રાજ્યોએ બરકરાર રાખી છે. રાહુલજીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાને એક વર્ષ પૂર્ણ થયું છે, એક વર્ષના રાહુલજીના ...
Read Moreમહાત્મા ગાંધી રોજગાર ગેરેંટી કાયદા(મનરેગા) હેઠળ દેશના શ્રમિકો પરીવારોને ૧૦૦ દિવસ રોજગારી આપવાનો ઐતિહાસિક કાયદો કેન્દ્રની યુપીએ સરકારમાં વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનીયા ગાંધીના નેતૃત્વમાં અમલમાં મુકવાથી આજે ૧૨ વર્ષ બાદ મનરેગાને લીધે ગ્રામીણ અર્થતંત્ર, સામાજીક ...
Read Moreભાજપ-RSSના કાર્યકરો-મળતિયાઓને ગોઠવવા દલાલો દ્વારા LRD પરીક્ષાનું પેપર ફૂટતા લાખો યુવાનોના કરોડો રૂપિયાનો ખર્ચ, ત્રણ પરીક્ષાર્થીઓના મોતની જવાબદારી સ્વીકારી ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપે. – અર્જુનભાઈ મોઢવાડિયા. વાયબ્રન્ટ તાયફાના પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ...
Read More