Author Archives:

જીએસટી અને નોટબંધી નરેન્દ્ર મોદીની ભૂલઃ શ્રી રાહુલ ગાંધી દેશના ૫-૧૦ સૌથી અમીર લોકોનું દેવું માફ કરી શકો છો, દિવસરાત પોતાનો પરસેવો પાડે છે, લોહી વહાવે છે તેનું દેવું માફ નથી કરતાઃ શ્રી રાહુલ ગાંધી પૂરપીડિતોને ૫૦૦ કરોડનો વાયદો કર્યો ...
Read Moreશ્રી રાહુલ ગાંધીએ સુપ્રસિધ્ધ અક્ષરધામમાં શ્રીજી બાપાના દર્શન કર્યા. આજે પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં સભા : રાત્રે અંબાજીમાં માતાજીના દર્શન કરશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના નવસર્જન ગુજરાત યાત્રાના ભાગરૂપે આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા ...
Read More