કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી ગુજરાતમાં તા. ૨૪મી નવેમ્બર અને ૨૫મી નવેમ્બર બે દિવસના ગુજરાત પ્રવાસે સાણંદ ખાતે દલિત સમાજના પ્રતિનિધીઓ સાથે સંવાદ અમદાવાદમાં ડોક્ટર્સ – મેડીકલ ક્ષેત્ર અને અધ્યાપકો-શિક્ષકો સાથે સંવાદ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press ...
Read MoreAuthor Archives:
ગુજરાતમાં ૩૫ લાખ બેરોજગારો ગપ્પા નહીં, વાસ્તવિક્તા રોજગાર કચેરીમાં નોંધાયેલા ૭ લાખ બેરોજગારો ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં બંધ થયેલી ફેક્ટરીઓ અને ઉદ્યોગો ઉપરાંત જીએસટીના કારણે બેરોજગારોની સંખ્યા ૩૫ લાખથી વધારેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ૩૫ લાખ ...
Read Moreકોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીની સહીનો તથા સત્તવાર લેટરહેડ દુરપયોગ કરી ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણીના ઉમેદવારોની યાદી સોશિયલ મીડીયા દ્વારા પ્રસિધ્ધ કરનાર સામે ચૂંટણી પંચ અને પોલીસ કમિશ્નર, અમદાવાદને લેખિત ફરિયાદ ગુનો આચરનાર સામે ગંભીર ગુનો દાખલ કરી કડક પગલાં ...
Read Moreકેન્દ્રીય નાણાંમંત્રી અને ભાજપ સરકારની દિશાવિહીન આર્થિક નિતીના કારણે દેશમાં ઉભી થયેલા આર્થિક અરાજક્તા માટે જવાબદાર કોણ? નાણાંમંત્રીશ્રી જવાબ આપે. નોટબંધી અને જીએસટીના કારણે ઉભી થયેલ આર્થિક અરાજક્તા માટે જવાબદાર કોણ? નાણાંમંત્રીશ્રી જવાબ આપે. સમગ્ર દેશમાં ભાજપ સરકારની દિશાવિહીન આર્થિક ...
Read Moreએક તરફ બેફામ મોંઘવારી, બીજી તરફ વ્યાજદર ઘટાડાથી સામાન્ય-મધ્યમ વર્ગ માંથી જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું. ૨૪ કરોડ ઈન્સ્યોરન્સ ધારકો પર જીએસટી થોપતી ભાજપ સરકાર લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર ...
Read Moreકેન્દ્રની ભાજપ સરકારની નીતિઓના કારણે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની હાલાકીમાં પારાવાર વધારો નોટબંધી અને જીએસટીના લીધે અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો પાયમાલ થયા દેશમાં કુલ કામદાર સંખ્યામાં ૯૩% અસંગઠિત ક્ષેત્રમાં છે અને એક સર્વે મુજબ ૪૦ કરોડથી વધુ અસંગઠિત શ્રમિકો છે. જેમાં ...
Read Moreમાનવ જીવન સાથે અતિશય ગંભીર ચેડા ભાજપ સરકાર કરી રહ્યાનો પર્દાફાશ થયો. પોલીયો એક એવી બીમારી છે કે જે એક વખત થાય તો પછી તેની કોઈ સારવાર નથી અને માણસ આજીવન અપંગ બની દર્દનાક જીવન જીવે છે. પોલીયો ન થાય ...
Read Moreઆગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ગુજરાત સાથે તેના પાડોશી રાજ્યોમાંથી દારૂની હેરાફેરી અટકે ખાસ કરીને ગુજરાતમાં મતદાતાઓ પ્રભાવિત ન થાય તે માટે સઘન પગલાં ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નરને ઉદ્દેશીને પત્ર ...
Read Moreભારત સરકારના પૂર્વ મંત્રી અને સાંસદશ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાએ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પત્રકાર દિવસ પર તમામ પત્રકાર ભાઈ-બહેનોને શુભકામના, સરકાર રાજનિતીજ્ઞ તમામને સચેત રાખીને લોકતંત્રના ચોથા સ્તંભ સમાન ભૂમિકા ભજવી રહ્યાં છો. ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને વરિષ્ઠ આગેવાન પૂર્વ સાંસદ (રાજસભા) શ્રી ઈરશાદ બેગ મિરઝા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. શ્રી ...
Read Moreભારત સરકારના પૂર્વ મંત્રી અને સાંસદશ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયા તા. ૧૬/૧૧/૨૦૧૭ ને ગુરૂવારે બપોરે ૦૧-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Read Moreભારત સરકારના પૂર્વ મંત્રી અને રાજસ્થાન કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી સચિન પાયલોટ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે તા. ૧૫/૧૧/૨૦૧૭ ને બુધવારે રાજકોટ અને તા. ૧૬/૧૧/૨૦૧૭ ગુરૂવારે સુરત ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More