ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષના કન્ટ્રોલ રૂમને મળેલી ફરિયાદ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી કુલદિપ શર્મા અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું ...
Read MoreAuthor Archives:
ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજ રોજ પ્રથમ ચરણના ૮૯ વિધાનસભાના ૨ કરોડ ૧૨ લાખ ...
Read Moreઆજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ શુક્લાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજના દિવસે તા. ૯/૧૨/૨૦૧૭ ના રોજ ગુજરાતની પ્રથમ ચરણનું મતદાન છે. એક દિવસ અગાઉ ભાજપ ...
Read MoreComplaint against slow voting and mis-conduct by presiding officer Manipulation of EVM machine by utilization of Bluetooth technology To restrain Live Telecast of speech, press conference and public meetings of BJP leaders
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreવિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી નોંધાવનાર પાટણ જિલ્લામાંથી ૧૭-ચાણસ્મા બેઠક પર ઉમેદવારી કરનારશ્રી દિનેશ ઠાકોર કે જેઓ પ્રદેશ ડેલીગેટ છે તેઓને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ તેમજ કોંગ્રેસ પક્ષના સત્તાવાર ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર ૨૧૯૯૧/૨૦૧૭ થી રીટ અરજી કરવામાં આવેલ. આ અરજીમાં ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા મતદાનના દિવસે પોલીંગ એજન્ટ નીમવા અંગે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ તેને પડકારવામાં આવેલ. ઈલેક્શન ...
Read Moreપ્રજાને ‘અચ્છે દિન’ નો વાયદો કરનાર મોદી શાસનમાં સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની પરસેવાની કમાણી પર ભાજપ સરકારની તરાપ. લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડો. લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી આર.પી.એન. સિંઘ એ આજ રોજ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ના શાસનમાં સમગ્ર દેશમાં અને ગુજરાતના નાગરિકો જે અત્યાચાર, અન્યાય ને ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More