ભાજપના ચાલ, ચલન, ચરિત્ર ખુલ્લા પડ્યાં. ગંભીર કલમો દાખલ થઈ છે તેવા દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવાર શ્રી બચુભાઈ ખાબડ શપથ ગ્રહણ સમારંભમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરે છે છતાં પોલીસને ન દેખાયા. દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવાર શ્રી બચુભાઈ ખાબડ કે ...
Read MoreAuthor Archives:
સત્તામાં આવતાની સાથે જ ભાજપે કપટ નિતી દાખવીને ખેડૂત વિરોધી – જનવિરોધી પગલાંઓની કરી પુનઃ શરૂઆત. ગેસના ભાવ વધારાથી એક લાખ સિરામીક કારખાનાઓ આર્થિક પાયમાલીનો ભોગ. બનાસકાંઠા-સાંતલપુર, વાવ, રાધનપુર વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પુરવઠો બંધ કરી જીરાના પાક ને નુક્શાન ...
Read Moreવિનોદ રાયનો ટુજી કૌભાંડનો આયોજન કાગળ ઉપર કે કાગ રોળ ? યુપીએ-૨ વિરુદ્ધ વિનોદ રાયની ગણતરી પૂર્વક સાજીસ ? ઓક્ટોબર ૨૦૧૧ માં સીબીઆઈ દ્વારા આઈપીસી (ઇન્ડીયન પેનલ કોડ તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) અંતર્ગત કરેલા કાયદાકીય કાર્યવાહી અને જોડાયેલા વિભિન્ન ...
Read Moreચૂંટણીના પડઘમ હજુ શક્યા પણ નથી અને ભાજપની ગરીબ વિરોધી સરકારે પોતાનું પ્રોત પ્રકાશ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ગરીબોને કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે નોટિસ આપ્યા વિના સીધું જ ખાલી કરાવવાની ધમકીઓ આપી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી ...
Read Moreરાજીવ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ની મતગણતરી પૂર્ણ થયા બાદ આવેલ પરીણામને ગુજરાતની જનતાને ચુકાદો માની હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણી પરિણામમાં ભાજપ ...
Read Moreઆજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ના બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પત્રકાર સાથે વાતચીત કરતાં ગુજરાતની જનતાનો મતદાન કરવા માટે આભાર માન્યો. આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ...
Read More“નવસર્જન ગુજરાત” ના અને “ખુશ રહે ગુજરાત” ના નારા સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફી મતદાન બદલ મતદાતાઓના આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સતત ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ સહિત ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં બીજા તબક્કાના જંગી મતદાન બાદ ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ ૨૨ વર્ષમાં ભાજપના કુશાસનનો હિસાબ કર્યો છે. બે ...
Read Moreકેન્દ્રની મોદી સરકાર જે રીતે એક પછી એક આર્થિક સુધારણાંના નામે દેશના નાગરિકોની પરસેવાની કમાણી અને બચત પર સીધી તરાપ મારવા એફ.ડી.આર.આઈ. આગામી સંસદના સત્રમાં કાયદો બનાવવા આગળ વધી રહી છે. નોટબંધી અને જી.એસ.ટી. ના લીધે દેશના ધંધારોજગાર પાયમાલ થયા ...
Read Moreઆજ રોજ મહેસાણા ખાતે એન.સી.પી. ના ૫૦૦ થી વધુ આગેવાનો-કાર્યકર-સક્રિય સભ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મહેસાણા જિલ્લા પ્રભારી ડૉ. હિમાંશુ પટેલ અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કિર્તીસિંહ ઝાલાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા. પ્રેસનોટ ...
Read More