કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ થાય તે માટે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર નર્મદાનું પાણી આગામી સમયમાં ઉનાળું પાક માટે ઉપલબ્ધ નહીં થાય તે ...
Read MoreAuthor Archives:
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એવો દાવો થતો હતો કે “દરવાજા બંધ થતાં વિકાસ ના દ્વાર ખુલશે પણ આ પાણી કાપથી ખેડૂતના નસીબના દ્વાર બંધ થતા લાગે છે” ઉદ્યોગોને મફતમાં મળતા પાણી પર કાપ મુકી ખે઼ડૂતોને પાણી આપવાની કોંગ્રેસ પક્ષની માંગ. ભાજપ ...
Read Moreવિધાનસભાની ચૂંટણી સમયે માણસા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ ૧૮ સભ્યો પૈકી ૧૦ સભ્યોએ બળવો કરીને પક્ષ પલટો કર્યો હતો. આ પક્ષ પલટો કરનાર ૧૦ સભ્યો કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ચૂંટણી લડી ચૂંટણી જીત્યા હતા. આ અંગે ...
Read Moreરામ મંદિર માટે શ્રદ્ધા અને આસ્થા સાથે ઈંટ અને નાણાં આપનાર દેશના લાખો શ્રદ્ધાળુ ભાઈ-બહેનોની શ્રદ્ધા અને લાગણીઓ સાથે નોટ અને વોટ માટે રમત રમનાર-છેતરપીંડી કરનાર ભાજપ અને ભાજપની ભગીની સંસ્થાઓ જવાબ આપે. રામ મંદિર માટે એકઠા કરેલ ૧૪૦૦ કરોડ ...
Read Moreચૂંટણી પુરી થતાં જ ખેડૂતોને લોલીપોપ પૂરતી વિજળી અને યુરિયા નહીં મળતાં ખેડૂતોમાં ભભૂકતો રોષ બટાકામાં સબસીડીનો એકપણ રૂપિયો ૯ મહિને પણ નહીં ચૂકવનારા સરકાર ખેડૂતોનું શોષણ બંધ કરે : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપ ...
Read Moreઆગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૭૫ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં જે તે વિધાનસભા ક્ષેત્રમાં સમાવેશ થતો હોય ...
Read Moreતમામ ધારાસભ્યોના અભિપ્રાય અંગે રજૂ થયેલ અહેવાલ બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમરેલીથી સતત ચૂંટાતા લોકપ્રિય-સંવેદનશીલ યુવા ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીના નામને મંજૂરીની મહોર મારી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી ...
Read Moreસુરેન્દ્રનગરના ટેક્ષ ચૂકવતા નાગરિકો દ્વારા પાયાની સુવિધા માટે વારંવારની રજૂઆત છતાં ભ્રષ્ટ સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં. શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ અંગે પગલાં ભરવા માંગ. સુરેન્દ્રનગર-દુધરેજના નાગરિકોને પાયાની ...
Read Moreવાલીઓ પાસેથી બેફામ ફી, ડોનેશન, લૂંટફાટ ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓ સામે પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો આશીર્વાદ આપી રહ્યાં છે. શિક્ષણ સ્તર સુધારવામાં નિષ્ફળ ભાજપ સરકાર ખાનગી સ્કૂલોને આપ્યા લૂંટફાટના પરવાના. ભાજપ સાથે ઘરોબો ધરાવતી આ મોટી મોટી સ્કૂલો દ્વારા ફી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પટાગણમાં કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીની આગેવાનીમાં સલામી આપવામાં આવી હતી. આ સ્થાપના દિન કાર્યક્રમમાં પૂર્વ ...
Read Moreલાખો રૂપિયાની ફી વસૂલતી મોટી મોટી અને મોંઘી મોંઘી શાળાઓની લૂંટ પર લગામ લગાવતા નામદાર વડી અદાલતના ચૂકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપ શાસનમાં શિક્ષણ વ્યાપરના કેન્દ્રો બન્યા ...
Read More