ચૂંટણી પહેલા જાહેર સભામાં મોટી મોટી વાતો આજે ૧૨૭૫ દિવસ એટલે કે, ત્રણ વર્ષ કરતા વધુ કેન્દ્ર સરકારને સમય વીતી ગયો પણ પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. નિરાશાજનક, મધ્યમ વર્ગ સાથે છેતરપીંડી અને મોંઘવારીના મારથી પરેશાની ભોગવતી ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreનિવૃત અને મળતીયા અધિકારીઓને ફી નિયમન કમીટીમાં ગોઠવીને ભાજપ સરકારે દેખાવ માટે બનાવેલ ફી નિયમન કાયદાની પોલ ખુલી. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર વિદ્યાર્થી-વાલીઓને વિશ્વાસ બેસે તે રીતે ફી નિયમન કાયદાનું સંપૂર્ણ પારદર્શક અમલીકરણ માટે વ્યવસ્થાતંત્ર ઉભું કરવા માંગ. સરકારી અને ...
Read Moreવલસાડ જિલ્લા કોંગ્રેસના પીઢ કોંગ્રેસી નેતા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ની લાંબી માંદગી બાદ નિધન.- કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ શોકાંજલી પાઠવી. વલસાડ જિલ્લા કોંગ્રેસના પીઢ નેતા પૂર્વ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી રહી ચૂકેલા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ની લાંબી માંદગી ...
Read Moreખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી!!! બીજો એક જુમલો? કેન્દ્ર સરકારના બજેટ સત્રના પ્રથમ દિવસે સરકાર દ્વારા આર્થિક સર્વેક્ષણ રીપોર્ટ ૨૦૧૮ રજુ કારમાં આવ્યો. આ રીપોર્ટમાં આગામી ૨૦૧૯ ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફૂલગુલાબી ચિત્ર રજુ કરવામાં આવ્યું પણ સરકાર દ્વારા જે ...
Read More“મોદી મોડલ”ના નામે સમગ્ર દેશમાં મોટી મોટી અને ખોટી ખોટી વાત કરનાર ભાજપ શાસકોનો શિક્ષણ ક્ષેત્રે મોટો પરપોટો “ઓન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ – ૨૦૧૭” ફુટી ગયો છે. જ્યાં દેશના વડાપ્રધાનના ગૃહ જિલ્લા મહેસાણામાં પણ ૨૦ ટકા બાળકો એટલે કે, ...
Read More૬૯મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં ...
Read Moreઆજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પાલીતાણાના માજી નગરપતિ તથા નાગરિક શરાફી સહકારી મંડળીના પ્રમુખશ્રી તથા ગુજરાત રાજ્યનગર પાલિકા પરિષદ ના મંત્રી શ્રી પ્રવિણભાઈ ગઢવી, પાલીતાણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને પાલીતાણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મયુરસિંહ સરવૈયા, નાગરિક શરાફી ...
Read Moreભાજપ સરકાર ઉત્તર પ્રદેશમાં બટાકા પકવતા ખેડૂતોને એક ટને ૧૧૩ નો પોષણભાવ આપતી હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં ? ડૉ. હિમાંશુ પટેલ બટાકાનાં નિકાસ માટે ચોક્કસ નીતિનાં અભાવે આર્થિક ભીંસમાં પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી બાકી સબસીડી આપી કિસાનોને બચાવો. ...
Read Moreકરજણમાંથી પાણી નર્મદામાં ઠાલવવા પાછળનું મુખ્ય કારણ નર્મદા જયંતિનો ઉત્સવ, ત્યારે કરજણનું પાણી નર્મદામાં ઠાલવવા પાછળ સાચું કારણ ભાજપ સરકાર જણાવે. કરજણનું પાણી નર્મદામાં નંખાશે તો ખેડૂતો અને નાગરિકો માટે પાણી ક્યાંથી લવાશે ? ભાજપ જવાબ આપે. નર્મદા યોજનાની ૪૩૦૦૦ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Abhishek Singvi
Read Moreકાર્યક્રમની વિગત જોવા અહીં ક્લિક કરો Kapil Sibal
Read More