Author Archives: editor

24 Mar
0

અર્જુન મોઢવાડિયા પ્રેસનોટ : 24-03-2018

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
22 Mar
0

શુરવીર નાથા ભગત સેવા સમિતિ : 22-03-2018

શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા “વ્યસનમુક્તિ અને શેક્ષણિક જાગૃતિ” અર્થે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આગેવાનીમાં 25 કિલોમીટરની ચતુર્થ પદયાત્રા યોજાઈ. પોરબંદર વિસ્તારના ૧૦ હજાર જેટલા પદયાત્રીઓ વ્યસનમુક્તિના સંકલ્પ સાથે જોડાયા. પોરબંદર વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રસ્થાન સમાન વીરપુરુષ શુરવીર નાથા ...

Read More
21 Mar
0

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને અન્યાય કરતી ભારત સરકાર. : 21-03-2018

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને અન્યાય કરતી ભારત સરકાર. સમગ્ર દેશમાં ૬૦ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાને સ્વાયત્તતા આપવામાં ગુજરાતની માત્ર એક જ ખાનગી સંસ્થાનો સમાવેશ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને માનવ સંશાધન મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં કાર્યરત કેન્દ્રીય યુનિવર્સિટી, ...

Read More
20 Mar
0

હોમગાર્ડ જવાનો ને ઓછામાં ઓછું પ્રતિદિન વેતન આપવામાં આવે : 20-03-2018

૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને પડોશી રાજ્યોની સરખામણીએ ઓછામાં ઓછું રૂા. ૭૦૦/- પ્રતિદિન વેતન આપવામાં આવે. ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હાઈકોર્ટના આદેશ છતાં મોટા ભાગના હોમગાર્ડ ...

Read More
20 Mar
0

ગાંધીનગર તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલ ૩૬ બેઠકોની ચૂંટણી : 20-03-2018

ગાંધીનગર તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલ ૩૬ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ૧૮ બેઠકો સાથે બહુમતી મળી હતી. ભાજપને ૧૫ બેઠકો અને ૩ બેઠકો પર અપક્ષો ચૂંટાયા હતા જેમાંથી ૧ અપક્ષ સભ્યએ કોંગ્રેસ પક્ષને સમર્થન જાહેર કરતાં ગાંધીનગર તાલુકા પંચાયતમાં ૧૯ બેઠકો ...

Read More
15 Mar
0

નર્મદા ડેમના ૨.૫૩ મીલીયન એકર ફીટ પાણી કોણ પી ગયું? ભાજપ સરકાર જવાબ આપે. : 15-03-2018

નર્મદા ડેમના ૨.૫૩ મીલીયન એકર ફીટ પાણી કોણ પી ગયું? ભાજપ સરકાર જવાબ આપે. “વોટર મેનેજમેન્ટ” અને “વોટર ડિસ્ટ્રીબ્યુશન” માં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ. ભાજપે સત્તા મેળવવા માટે નર્મદાના પાણીનો કરેલ બગાડથી ગુજરાતના નાગરિકો અને ખેડૂતોને પાણી વિના હેરાન થવું ...

Read More
14 Mar
0

બહુમતીના જોરે ભાજપ સરકાર કાળા કારનામા અને ભ્રષ્ટાચાર છુપાવવા માંગે છે. : 14-03-2018

ખેડૂતો, બેરોજગાર યુવાનો, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ સહિત ગુજરાતના નાગરિકોના સાચા પ્રશ્નો, હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભા અને વિધાનસભાની બહાર આક્રમક્તા-અસરકારક લડત આપશે. બહુમતીના જોરે ભાજપ સરકાર કાળા કારનામા અને ભ્રષ્ટાચાર છુપાવવા માંગે છે. વિધાનસભા સત્ર ...

Read More
12 Mar
0

તાજેતરમાં યોજાયેલા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં બનાસકાંઠા જિલ્લાની ૮ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષ : 12-03-2018

તાજેતરમાં યોજાયેલા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં બનાસકાંઠા જિલ્લાની ૮ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષના પ્રમુખ – ઉપપ્રમુખ વિજેતા જાહેર થયા છે. લાખણી અને દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ અને વિપક્ષના સરખા સરખા સભ્યો ચૂંટાયા હતા અને ટાઈ પડી હતી. ત્યારે આજરોજ ...

Read More
10 Mar
0

જાણીતા સામાજિક કાર્યકર્તા – કવિયત્રી શ્રીમતી દિવ્યાબેન પ્રબોધભાઈ રાવલના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 10-03-2018

જાણીતા સામાજિક કાર્યકર્તા – કવિયત્રી શ્રીમતી દિવ્યાબેન પ્રબોધભાઈ રાવલના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. દિવ્યાબેન પ્રબોધભાઈ રાવલના આજીવન દિવ્યાંગો માટે ...

Read More
10 Mar
0

ગુજરાતના ધો-૧૦, ધો-૧૨ ના ૧૮ લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાની સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા : 10-03-2018

ગુજરાતના ધો-૧૦, ધો-૧૨ ના ૧૮ લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાની સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમ્યાન સતત મહેનત ...

Read More
08 Mar
0

મહિલા જાગૃત્તિ કાર્યક્રમ : 07-03-2018

આતંરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે તા. ૮/૩/૨૦૧૮ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે આર્થિક રીતે નબળા વર્ગના આવાસ (EWS) -14, સરખેજ ખાતે મહિલા જાગૃત્તિ કાર્યક્રમ આગામી તા. ૮ માર્ચ, ૨૦૧૮ ના રોજ “આતંરરાષ્ટ્રિય મહિલા દિવસ” પર  અમદાવાદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘સ્વચ્છ ...

Read More
06 Mar
0

ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાસુમન : 06-03-2018

બોટાદના રંધોળા પાસે જાનૈયાઓને લઈ જઈ રહેલ ટ્રક રંધોળા નદીના બ્રીજ પરથી નીચે ખાબકતાં થયેલ ગમખ્વાર અકસ્માતમાં ૩૦ નાગરીકો મોત તેમાં ખાસ કરીને મહિલા અને બાળકોએ જીવ ગુમાવ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More