Author Archives: editor

30 Mar
0

કોંગ્રેસના મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય સંગઠક

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ સંગઠનમાં યુવાનોને જવાબદારી સોંપવાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય સંગઠક તરીકે જવાબદારી સોંપી છે. સેવાદળના રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય સંગઠક તરીકે શ્રી લાલજીભાઈ દેસાઈને મળેલ ...

Read More
30 Mar
0

અખિલ ભારતીય અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી

અખિલ ભારતીય અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની અગત્યની બેઠક તા. ૨૮ અને તા. ૨૯ મી માર્ચે દિલ્હી ખાતે, ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી ખાતે મળી હતી. જેમાં ૨૫ ૨૫ રાજ્યોના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને કો-ઓર્ડીનેટરોએ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અસંગઠિત મજદૂરોની ...

Read More
30 Mar
0

મોદી સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો

મોદી સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. “બહુત હુઈ મહંગાઈ કી માર – બસ કરો મોદી સરકાર” કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર ...

Read More
29 Mar
0

ભાજપે વર્ષો પહેલા ” અમદાવાદનું નામ કર્ણાવતી ” કરવાનો જનતાને આપેલો ચેક રિટર્ન થયો-જયરાજસિંહ પરમાર

ભાજપે વર્ષો પહેલા ” અમદાવાદનું નામ કર્ણાવતી ” કરવાનો જનતાને આપેલો ચેક રિટર્ન થયો-જયરાજસિંહ પરમાર ચુંટણીની તારીખો ચુંટણી પંચ પહેલા જાહેર કરી દેનાર ભાજપ અયોધ્યામાં મંદીર અને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ની તારીખ જાહેર કરે-જયરાજસિંહ પરમાર કોંગ્રેસના ધારાસભ્ય શ્રી હિમ્મતસિંહ ...

Read More
29 Mar
0

CAG (કેગ) રીપોર્ટમાં ગુજરાત સરકારની વહીવટી બેદરકારીને કારણે રાજ્યની આવકમાં રૂપિયા ૨૫૦૦૦ કરોડનું નુક્શાન (ઘટ) માટે જવાબદાર કોણ? : 29-03-2018

CAG (કેગ) રીપોર્ટમાં ગુજરાત સરકારની વહીવટી બેદરકારીને કારણે રાજ્યની આવકમાં રૂપિયા ૨૫૦૦૦ કરોડનું નુક્શાન (ઘટ) માટે જવાબદાર કોણ? રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે મળતીયાઓ તથા સંબંધિત લોકોને લાભ પહોંચાડવા નવા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ લાગુ ન કરીને ...

Read More
29 Mar
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી મૌલિન વૈષ્ણવનું રાજીનામું નામંજૂર : 29-03-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂંક બાદ તેઓ પ્રદેશ હોદ્દેદારોની નિમણૂંક પર નવા યુવાનોને તક આપી શકે તે હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
Amitkumar
29 Mar
0

લોકોની તકલીફ અંગે કોંગ્રેસ લડાઈ લડશે : અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા પછી અમિત ચાવડાએ પહેલવહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે યુવાનોને  કોંગ્રેસમાં જોડાવવા હાકલ કરી હતી. તેમણે કોંગ્રેસ લોકોની તકલીફો અંગે લડાઈ લડશે તેમ જણાવ્યું હતું. અમિત ચાવડાએ પોતાની પહેલી જ પત્રકાર પરિષદમાં ભાજપને આડેહાથે લીધી ...

Read More
Congress-flags-new
29 Mar
0

ગુજરાતમાં ભયનું સ્થાપન કરનારી છે ભાજપ સરકાર : પરેશ ધાનાણી

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એક બાજુ ગુજરાત ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે. તો 21 સદીમાં પણ પાણી માટે ટેન્કર રાજની સ્થિતિ માટે સરકાર જવાબદાર છે. નર્મદા ડેમમાં 3 ગણું ...

Read More
Congress-party
29 Mar
0

કેજી બેઝિનમાં ૧૭૨૯ કરોડના ખર્ચ સામે ૧૬૨ કરોડની આવક

કિષ્ણા- ગોદાવરી બેઝિનમાં રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુના કૌભાંડ પછી પણ ગુજરાત સરકારે પોતાની જીએસપીસી મારફતે લાખના બાર કરવાનું ચાલુ જ ચાખ્યુ છે. બે વર્ષમાં કે. જી બેઝિન પાછળ રૂ.૧૭૨૯ કરોડ ૬૬ લાખનું જંગી રોકાણ કર્યા માંડ રૂ.૧૬૨ કરોડ ૬૦ લાખની જ ...

Read More
27 Mar
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આંકલાવના યુવાન ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂંક : 27-03-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આંકલાવના યુવાન ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂંક કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા બોરસદ વિધાનસભા, ત્યારબાદ આંકલાવ વિધાનસભા ક્ષેત્રમાંથી સતત ચૂંટાઈ રહ્યાં ...

Read More
27 Mar
0

રાષ્ટ્રીય કારોબારીની મીટીંગ : 27-03-2018

અખિલ ભારતીય અસંગઠિત કામદાર કોંગ્રેસની તા. ૨૮/૦૩/૨૦૧૭ ના રોજ, દિલ્હીમાં કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલય ખાતે મળનાર રાષ્ટ્રીય કારોબારીની મીટીંગમાં માર્ગદર્શન કોંગ્રેસ પ્રમુખશ્રી રાહુલ ગાંધી કરશે. રાષ્ટ્રીય કારોબારી બે દિવસ ચાલશે અને આ કારોબારીમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના કરોડો અસંગઠિત કામદારોના પ્રાણપ્રશ્નો ...

Read More
24 Mar
0

હિંદુ રાષ્ટ્રની દુહાઈ દેનારા ના રાજ માં દેશ ” બુલેટપ્રુફ હીંદુસ્તાન ” બની ગયો- જયરાજસિંહ : 24-03-2018

હિંદુ રાષ્ટ્રની દુહાઈ દેનારા ના રાજ માં દેશ ” બુલેટપ્રુફ હીંદુસ્તાન ” બની ગયો- જયરાજસિંહ દેશમાં ” યુનિફોર્મ સીવીલ કોડ ” લાવવાની વાતો કરવાવાળા હવે અમરનાથ યાત્રાળુઓને જ બુલેટપ્રુફ યુનિફોર્મ પહેરાવશે – જયરાજસિંહ સરકાર યાત્રીઓની સુરક્ષા ના કરી શકતી હોય ...

Read More