Author Archives: editor

9
06 Apr
0

કોંગ્રેસ દરેક બુથ પર જનમિત્ર મુકશેઃ અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના પ્રમુખપદે તાજેતરમાં જ બિરાજમાન થયેલા અમિત ચાવડાએ પક્ષ વેગવાન બને અને કાર્યકર્તાઓમાં ઉત્સાહમાં વધુ વધારો થાય એ માટે પ્રયત્નો શરુ કરી દીધા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અમિત ચાવડાએ ...

Read More
2 (22)
06 Apr
0

નર્મદાનું પાણી મોડું મળશે તો PM અને MPની સરકાર જવાબદાર: ધાનાણી

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજનાનું રાજકીકરણ કર્યું છે. વિસ્થાપિતોના પુન:વસનમાં વિલંબ માટે મધ્ય પ્રદેશની ભાજપ સરકાર જવાબદાર છે, તેવો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ...

Read More
2 (41)
05 Apr
0

કોંગ્રેસ જૂથવાદ નહીં બૂથવાદની નીતિ પર ચાલીને આગળ વધવા કટિબદ્ધ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાએ બુધવારે વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો હતો. કોંગ્રેસ ભવનની બહાર પટાંગણમાં યોજાયેલા પદગ્રહણ સમારોહમાં જોરદાર આતશબાજી વચ્ચે નવા પ્રમુખ અમિત ચાવડાનું પુષ્પગુચ્છ-તલવાર ભેટ આપીને સ્વાગત કરાયું હતું. કાર્યકરો-આગેવાનોની જંગી મેદનીને સંબોધતાં પ્રદેશ પ્રમુખ અમિત ...

Read More
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ
04 Apr
0

નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ

Read More
04 Apr
0

નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ : 04-04-2018

નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ આજરોજ સરદાર બાગ ખાતે સરદાર સાહેબ, શ્રીમતી ઈન્દીરા ગાંધી, શ્રી રાજીવ ગાંધી અને ઈન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા બાદ રેલી સ્વરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલા પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા. એ.આઈ.સી.સી. મહામંત્રી અને રાજસ્થાનના ...

Read More
03 Apr
0

નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા આગામી ૪થી એપ્રિલ, ૨૦૧૮ બપોરે ૪-૦૦ કલાકે, પ્રદેશ પદભાર સંભાળનાર છે : 03-04-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નું સુકાન ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે સોંપ્યુ છે. નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા ૪થી એપ્રિલ, ૨૦૧૮ ને બુધવારે બપોરે ૪-૦૦ કલાકે, પ્રદેશ સમિતિમાં પદભાર સંભાળનાર ...

Read More
03 Apr
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 01-04-2018

અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી અત્યાચાર નિવારણ એક્ટ -૧૯૮૯ એટ્રોસીટી  એક્ટ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત વિભાગના વડાશ્રી નૌષાદભાઈ સોલંકીની આગેવાની હેઠળ ...

Read More
Rahul Gandhi
03 Apr
0

દલિતોને દબાવી રાખવા RSS/BJP ના DNA માં છે: રાહુલ ગાંધી

એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે દલિત સંગઠનો ઘ્વારા આખા દેશમાં આંદોલન કરવામાં આવ્યા છે. આ આંદોલન એક હિંસક રૂપ લઇ ચૂક્યું છે. દલિત સંગઠનો ઘ્વારા કરવામાં આવેલા આંદોલનને હવે રાજનૈતિક પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ ...

Read More
02 Apr
0

નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂધ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન : 01-04-2018

નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂધ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન અપાતા ગુજરાતમાં બંધને અભૂતપૂર્વ સફળતા. કોંગ્રેસ પક્ષનું ઉચ્ચ પ્રતિનિધી મંડળ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદન અપાશે. તા.૨૦ માર્ચ,૨૦૧૮ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) ...

Read More
31 Mar
0

નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા આગામી ૪થી એપ્રિલ, ૨૦૧૮ બપોરે ૪-૦૦ કલાકે, પ્રદેશ પદભાર સંભાળનાર છે : 31-03-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નું સુકાન ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે સોંપ્યુ છે. નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા આગામી ૪થી એપ્રિલ, ૨૦૧૮ ને બુધવારે બપોરે ૪-૦૦ કલાકે, પ્રદેશ સમિતિમાં પદભાર ...

Read More
31 Mar
0

તા.૦૨/૦૪/૨૦૧૮ ના રોજ વિવિધ દલિત-આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધના આહવાનને સમર્થન.

નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) એક્ટ-૧૯૮૯ અંતર્ગત આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની જોગવાઈને અર્થહીન બનાવવાના વિરોધમાં તા. ૨જી એપ્રિલ, ૨૦૧૮ ના રોજ રાજ્યના જીલ્લા મથકોએ ધરણા/દેખાવો યોજી કોંગ્રેસ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાશે. તા.૦૨/૦૪/૨૦૧૮ ના રોજ વિવિધ દલિત-આદિવાસી ...

Read More
30 Mar
0

શ્રી પ્રવીણભાઈ રાવલના ઉ.વ. ૭૧ ના નિધન અંગે ઘેરા શોકની લાગણી

શ્રી પ્રવીણભાઈ રાવલના ઉ.વ. ૭૧ ના નિધન અંગે ઘેરા શોકની લાગણી પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો  

Read More