Author Archives: editor

19 May
0

કર્ણાટકની જનતાની આ જીત સાથે લોકશાહીનો વિજય : 19-05-2018

કર્ણાટકની જનતાની આ જીત સાથે લોકશાહીનો વિજય છે, સંવિધાનિક સંસ્થાઓને ભાજપ નબળી પાડી રહી છે કર્ણાટકમાં લોકશાહીના વિજય-જનતાનો વિજયની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન અને રાજ્યમાં શહેર/જીલ્લા કક્ષાએ ફટાકડા ફોડીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણી કરાઈ કર્ણાટકમાં બાહુબળ, સત્તાબળ અને ...

Read More
19 May
0

રોડ-રસ્તા-હાઈવે અકસ્માતમાં મોટી સંખ્યામાં નાગરિકો મોતને ભેટી રહ્યા છે : 19-05-2018

રોડ-રસ્તા-હાઈવે ગુજરાતમાં બન્યા વધુ અસલામત રોડ-રસ્તા-હાઈવે અકસ્માતમાં મોટી સંખ્યામાં નાગરિકો મોતને ભેટી રહ્યા છે ભાવનગર-અમદાવાદ હાઈવે બન્યો જીવલેણ: સિમેન્ટ ટ્રક પલ્ટીમાં ૧૮ શ્રમિકોના ઘટનાસ્થળે મોત છેલ્લા ૨૭ કલાકમાં જુદા જુદા અકસ્માતની ચાર ઘટનામાં ૩૧ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા અકસ્માતો રોકવા માટે ...

Read More
19 May
0

કર્ણાટકમાં ભાજપ સરકાર રચવા માટે કરેલા દાવા વિરુદ્ધ રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન : 18-05-2018

શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની આગેવાનીમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરોના ધરણા-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા અમદાવાદ શહેરમાં લાલ દરવાજા, સરદાર બાગ ખાતે ધરણા યોજાયા હતા કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળાના રાજકોટના નિવાસસ્થાને ઉગ્ર દેખાવો યોજાયા કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ દ્વારા સંયુક્ત ...

Read More
17 May
0

ભાજપ પ્રમુખ વણમાંગી સલાહ કોંગ્રેસ પક્ષને આપે છે તેના બદલે તેઓ પોતાનું પદ રહેશે કે નહિ : 16-05-2018

ભાજપ પ્રમુખ વણમાંગી સલાહ કોંગ્રેસ પક્ષને આપે છે તેના બદલે તેઓ પોતાનું પદ રહેશે કે નહિ, મંત્રીમંડળમાં તેમનું ગોઠવાશે કે નહિ તે માટે “નમસ્કાર કાર્યક્રમ”માં ધ્યાન આપે ભાજપ પક્ષમાં ચર્ચા-વિચારણા, સંવાદને સ્થાન નથી, ત્યાં તમામ બાબતો ઉપરથી થોપી દેવામાં આવે ...

Read More
17 May
0

‘જન ઔષધિ સ્ટોર્સ’ એ ચૂંટણી સમયે રાજ્ય સરકારની જાહેરાત ફરી એક વખત નિષ્ફળ : 16-05-2018

 ‘જન ઔષધિ સ્ટોર્સ’ એ ચૂંટણી સમયે રાજ્ય સરકારની જાહેરાત ફરી એક વખત નિષ્ફળ ૨૨ વર્ષથી શાસન કરનાર ભાજપ સરકારમાં પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રોનું માળખું સંપૂર્ણ પણે પડી ભાંગ્યું છે ઈચ્છાશક્તિના અભાવે પરવડે તેવા ઓછા ભાવમાં જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ ...

Read More
10 May
0

ગુજરાત માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલ ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહ વિદ્યાર્થીઓને અભિનંદન : 10-05-2018

ગુજરાત માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલ ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલ પરિણામમાં ગતવર્ષની સરખામણીએ ૯ ટકા જેટલો ઘટાડો ...

Read More
10 May
0

ખેડુતોને પાણી,પાકના પોષણક્ષમ ભાવ, પાક વિમો અને પાવર ન આપવામા શ્રી રુપાણી સરકાર અગ્રેસર – મનહર પટેલ : 10-05-2018

ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારીઓની શ્રી રુપાણી સરકારથી ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયા, ભુ-માફિયાઓ, ખાણ માફિયાઓ, શિક્ષણ માફિયાઓથી જનતા ત્રસ્ત અને શ્રી રુપાણી સરકાર મસ્ત – મનહર પટેલ ખેડુતોને પાણી,પાકના પોષણક્ષમ ભાવ, પાક વિમો અને પાવર ન આપવામા શ્રી રુપાણી સરકાર અગ્રેસર – મનહર ...

Read More
09 May
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 09-05-2018

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસભાના સાંસદશ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી અને ખેડૂત સમાજના શ્રી જયેશભાઈ પટેલ સહિત ખેડૂત સમાજના પ્રતિનિધીઓ, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ. કોંગ્રેસ પક્ષના આગેવાનો આજ ...

Read More
08 May
0

કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ સહિત : 08-05-2018

કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ સહિતના જિલ્લાના ચુનંદા આગેવાનો સાથે તા. ૭/૫/૨૦૧૮ થી શરૂ થયેલ બેઠકો બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે અનઔપચારીક વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ ...

Read More
07 May
0

ગૌશાળામાં ઘાસચારાની મોટાપાયે તંગી અને રાજ્ય સરકારની અસંવેદનશીલતા અંગે : 07-05-2018

ગૌશાળામાં ઘાસચારાની મોટાપાયે તંગી અને રાજ્ય સરકારની અસંવેદનશીલતા અંગે છેલ્લા ઘણાં સમયથી ગાયોને ઘાસ મળે તે માટે લડત ચલાવતા ગૌશાળા-પાંજરાપોળની કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોરના નેતૃત્વમાં ધારાસભ્યશ્રી મહેશ પટેલ, શીવાભાઈ ભુરીયા, ગેનીબેન ઠાકોર, નાથાભાઈ પટેલ, કાન્તીભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્યશ્રી ...

Read More
07 May
0

ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં આગ લગાવાની ઘટનાને ષડયંત્ર છે : 07-05-2018

ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં આગ લગાવાની ઘટનાને ષડયંત્ર છે ટેકાનો ભાવે ખરીદીના નામે બારદાનમાં માટીના ઢેફા અને નબળી કક્ષાની મગફળી ખરીદવામાં આવી હતી જે પુરાવા નાશ કરવા માટે સરકારની નજર હેઠળ મળતીયાઓ દ્વારા આગ લગાડવામાં આવી હોય તેમ જણાય છે ત્યારે ...

Read More
07 May
0

પાણીના પોકાર વચ્ચેક રોજ નવી-નવી, મોટી-મોટી અને ખોટી-ખોટી જાહેરાતોમાં વ્યપસ્તિ રૂપાણી સરકાર. : 06-05-2018

ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળ સંકટથી પરેશાન પ્રજાનું ધ્‍યાન અન્‍યત્ર દોરવા જળ સંચયનું નાટક. ભાજપ સરકારના પાપે ગાય માતા સહિત લાખો પશુઓ મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી કપરી સ્‍થિતિ. પાણીના પોકાર વચ્‍ચે રોજ નવી-નવી, મોટી-મોટી અને ખોટી-ખોટી જાહેરાતોમાં વ્‍યસ્‍ત ...

Read More