Author Archives: editor

વી. એસ બચાવો મૌન રેલી
12 Jan
0

વી. એસ બચાવો મૌન રેલી

Read More
10 Jan
0

સેવાના વારસાને ભુંસી નાખીને ગરીબો અને મધ્યમ વર્ગ માટેની ૧૧૫૫ પથારીની સગવડતા ઘટાડીને ૫૦૦ : 10-01-2019

સેવાના વારસાને ભુંસી નાખીને ગરીબો અને મધ્યમ વર્ગ માટેની ૧૧૫૫ પથારીની સગવડતા ઘટાડીને ૫૦૦ પથારી કરવાનું હીન કૃત્ય અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના શાસકો કરી રહ્યા છે: શ્રી અર્જુન મોઢવાડિયા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને માન. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગાંધી-સરદારના સેવા કામોને ...

Read More
07 Jan
0

નવનિયુક્ત ઓબીસી વિભાગના ચેરમેન શ્રી ઘનશ્યામ ગઢવીનો પદગ્રહણ સમારંભ

Read More
07 Jan
0

કેન્દ્રીય કેબીનેટ દ્વારા બિનઅનામત વર્ગને ૧૦ ટકા અનામત નિર્ણય અંગે : 07-01-2019

કેન્દ્રીય કેબીનેટ દ્વારા બિનઅનામત વર્ગને ૧૦ ટકા અનામત નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટેનો વિચાર UPA સરકારે કર્યો હતો. સરકાર બદલાતા ...

Read More
07 Jan
0

ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ ગઢવીના પદગ્રહણ સમારોહમાં : 07-01-2019

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ ગઢવીના પદગ્રહણ સમારોહમાં સમગ્ર રાજ્યમાંથી ઉમટી પડેલા ઓ.બી.સી.સમાજના કાર્યકરો-આગેવાનોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સામાજીક ન્યાય અને અધિકારીતામાં ઓ.બી.સી., એન.ટી.ડી.એન.ટી. માટે જે ...

Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લોક સરકાર સ્નેહમિલન સમારોહ, અમદાવાદ.
06 Jan
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લોક સરકાર સ્નેહમિલન સમારોહ, અમદાવાદ.

Read More
05 Jan
0

રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રીના પ્રીતિ પાત્ર પૂર્વ રહસ્ય સચિવ એવા ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે : 05-01-2019

રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રીના પ્રીતિ પાત્ર પૂર્વ રહસ્ય સચિવ એવા ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે ગેરરીતી અંગેની વ્યાપક ફરિયાદ છતાં ભાજપ સરકારમાં પગલાં ભરવાને બદલે પ્રમોશન ભાજપ શાસનમાં ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ ૧૩૧૫ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ લાંબા ...

Read More
05 Jan
0

રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે-મનહર પટેલ : 05-01-2019

રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે-મનહર પટેલ ભાજપા સરકાર કેન્દ્રમા આવી ત્યારથી તેનો ડોળૉ ખેતીની જમીન ખેડુતો પાસેથી એનકેન પ્રકારે પડાવી લેવી તે દિશામા કામ કરી રહી છે – મનહર પટેલ ડો. સ્વામીનાથનના રિપોર્ટ ...

Read More
04 Jan
0

ખેડૂતોને ટેક્સના દાયરામાંથી સંપૂર્ણ મુક્તિ : 04-01-2019

ખેડૂતોને ટેક્સના દાયરામાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવાડવા કોંગ્રેસની માંગ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ નહીં કરતી ભાજપ સરકારે કૃષિલક્ષી વસ્તુઓમાં જીએસટી સંપૂર્ણપણે રદ કરવો જોઈએ: ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં દેવાનાં બોજ હેઠળ દબાયેલાં તમામ કિસાનો અને પશુપાલકોને ખેતીવાડી તેમજ કૃષિલક્ષી ...

Read More
02 Jan
0

ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા – હક્ક અને અધિકાર માટે લડત આપે : 02-01-2019

ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા – હક્ક અને અધિકાર માટે લડત આપે તો ગાંધીનગરમાં બેઠેલા ભાજપ શાસકો ઉદ્યોગપતિઓ-કંપનીઓના ફાયદા માટે બેફામ અત્યાચાર, પોલીસ દમન ગુજારીને ખેડૂતોના અવાજને રૂંધવાનો કારસો કરી રહ્યાં છે. ભાવનગરના ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે ઘણાં સમયથી ...

Read More
02 Jan
0

ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રીશ્રીના રાજીનામાંની માંગ : 02-01-2019

ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રીશ્રીના રાજીનામાંની માંગ સાથે ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો સાથે રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયું રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જાહેર સરકારી સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગ અને ગૃહ વિભાગમાં હોવાના ...

Read More
31 Dec
0

પાકિસ્તાનને લવલેટર લખવાનું બંધ કરો, તેવી મોટી મોટી વાત : 31-12-2018

પાકિસ્તાનને લવલેટર લખવાનું બંધ કરો, તેવી મોટી મોટી વાત ચૂંટણી પ્રચારમાં કહેનાર સત્તામાં આવતાની સાથે જ ભાજપ સરકાર આતંકવાદને પોષનાર પાકિસ્તાન માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે પાકિસ્તાન સામે આંખથી આંખ મિલાવી, લાલ આંખ દેખાડવાની વાત કરનાર ભાજપ સરકાર આંખની ...

Read More