૧૮,૦૦૦ ગામોમાં વીજળીકરણની દાવા કરતી ભાજપ સરકારની પોલ ખોલતો નીતિ આયોગનો અહેવાલ. કેન્દ્રની કોંગ્રેસ સરકારે સમગ્ર દેશમાં વીજળીકરણ માટે કરોડો રૂપિયા આયોજન પુર્વક ખર્ચ કરતાં ૧૦ વર્ષમાં દેશના ૧૪ રાજયોમાં ૧૦૦% અને ૧૪ રાજયોમાં ૯૫% કરતાં વધુ ગ્રામ્ય વીજળીકરણ પુર્ણ ...
Read MoreAuthor Archives:
રાજ્યમાં ૩૧ જિલ્લા પંચાયત ૨૩૦ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ શિસ્ત ભંગના પગલાં લઈને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષના નિશાન પર ...
Read Moreદેશના શીપીંગ કાયદામાં ફેરફાર કરીને મોદી સરકારના ખાસ ઉદ્યોગગૃહ અદાણીને મોટાપાયે લાભ પહોંચાડવામાં આવ્યો. શીપીંગ કાયદામાં ફેરફાર કરવાથી દેશના એક લાખથી વધુ લોકોનો રોજગાર છીનવાશે અને દેશની તિજોરીને રૂપિયા ૨૦,૦૦૦ કરોડ કરતાં વધુનું નુકશાન થશે. દેશના વડાપ્રધાનશ્રીએ સત્તામાં આવતાની સાથે ...
Read Moreસમગ્ર દેશમાં પ્રદેશ કક્ષાએ મહિલા કોંગ્રેસનું સૌથી મોટું સંગઠન ઉભું કરનાર શ્રીમતી સોનલબેન પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં કારોબારી સભ્યથી લઇને મહામંત્રી સુધી સંગઠનનું કાર્ય કર્યા બાદ એમની વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસના અગત્યનાં ફ્રંટલ ઓર્ગેનાઈઝેશન એવા મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ...
Read Moreરાજ્યમાં શિક્ષણની કથળેલી પરિસ્થિતિ, શિક્ષણના અધિકાર (RTE) નો અધૂરો અમલ, અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણમાં હસ્તક્ષેપ સમાન હાયર એજ્યુકેશન કાઉન્સિલની દરખાસ્ત અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને એન.એસ.યુ.આઈ.ના ઇન્ચાર્જશ્રી રુચી ગુપ્તા, એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી વર્ધન યાદવ અને ગુજરાત ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તા. ૦૭/૦૭/૨૦૧૮ શનિવાર ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ...
Read Moreજાણીતા સાહિત્યકાર ખાસ કરીને નર્મદા અંગે ઐતિહાસિક તથ્ય સાથેના લેખક સ્વ. અમૃતલાલ વેગડના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, મૂળ કચ્છના ...
Read Moreલોકસભાની ચૂંટણીમાં મોટી મોટી વાતો કરીને ખેડૂતોને ન્યાય મળશે, ટેકાના ભાવ પૂરતા મળશે અને ખેડૂતો અચ્છે દિન આવશે તેવી ઝુમલા વાણી કરનાર કેન્દ્રની મોદી સરકારે ચાર ચાર વર્ષ સુધી ખેડૂતોને સતત અન્યાય કર્યો અને અનેક ખેડૂત વિરોધી નિર્ણયો કર્યા ત્યારે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MorePress Note
Read Moreરાજ્ય સરકારના ૪ લાખ ૫૮ હજાર પેન્શનરોને ૨% મોંઘવારી ભથ્થું અને કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ ફિક્સ એલાઉન્સ રૂ.૧,૦૦૦ હજારની જાહેરાત કરવાની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી અને ગુજરાત બક્ષીપંચ કમચારી મહામંડળના પ્રમુખશ્રી ગણપતભાઈ નાયકે જણાવ્યું હતું કે, ...
Read More