Author Archives: editor

04 Aug
0

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ચોકીદારને બદલે ભાગીદાર જેવી ભૂમિકા ભજવી છે – અર્જુન મોઢવાડીયા : 04-08-2018

મેહુલ ચોક્સીને એન્ટીગુઆનું નાગરિકત્વ અપાવવા ભારત સરકારે પોલીસ ક્લીઅરન્સ આપ્યું ત્યારે દેશની કોર્ટોમાં ૪૨ કેસો પેન્ડીંગ હતા. શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ મેહુલ ચોક્સી સામેના ૪૨ કેસોની યાદી, આ કેસો અંગે જાણ કરતા અને તેમનો પાસપોર્ટ જમા કરવાની માંગણી કરતા પત્રો સહિતના ...

Read More
04 Aug
0

લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાવાળા નાગરિકો ભય વિના માન-સન્માન સાથે પોતાના રોજગાર કરી શકે : 04-08-2018

પોલીસતંત્રનો ભય, દબાણખાતાનો ડર, હપ્તા રાજનો ભોગ બની રહેલા મહેનત કરીને જીવન નિર્વાહ કરતાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સીધો જવાબદાર હોવાનો પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ ...

Read More
Congress Logo 2
04 Aug
0

મિસ્ટર 56 ઇંચના દોસ્તને સરકારે આપી ક્લીનચીટ: ચોક્સીને એન્ટિગુઆનું નાગરિકત્વ મળવા પર રાહુલ

મેહુલ ચોક્સીને નાગરિકતા આપવાના એન્ટિગુઆ સરકારના ખુલાસા પછી શુક્રવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. રાહુલ ટ્વિટ કર્યું- “મિસ્ટર 56 ઇંચના સૂટ-બૂટવાળા દોસ્ત (મેહુલ)ને ભારતે નવેમ્બર 2017માં જ ક્લીનચીટ આપી દીધી હતી, જેથી તે એન્ટિગુઆનું નાગરિકત્વ હાંસલ કરી શકે.” મેહુલ ચોક્સી અને ...

Read More
Congress Logo 3
04 Aug
0

સરકારના દબાણથી ન્યુઝ ચેનલના ત્રણ પત્રકારોએ નોકરી છોડવી પડી :કોંગ્રેસ

કોંગ્રેસે આજે લોકસભામાં આક્ષેપ કર્યો હતો કે સરકારના દબાણથી અગ્રણી (એબીપી) ન્યુઝ ચેનલના ૩ પત્રકારોને હટાવી દેવાયા છે. સમાચાર ચેનલના મેનેજિંગ એડિટર મિલિંદ ખાંડેકર અને બે અગ્રણી ન્યુઝ એન્કર પુણ્ય પ્રસુન બાજપાઈ તથા અભિસાર શર્માના શૉ અટકાવી દેવાયા છે ્અને ...

Read More
Congress_Logo
04 Aug
0

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભ્રષ્ટાચારને છાવરે છે :કોંગ્રેસ

પેઢલા ગામે મોટી ધાણેજ સેવા સહકારી મંડળી મારફતે સંગ્રહાયેલી મગફળીમાં મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા અને રેતી મળી છે. જેને કારણે વેપારીઓએ આવી મગફળીની ગુણીઓ લેવાની ના પાડી છે. ટેકાના ભાવે ખરીદાયેલી રૃા. ૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનમાં સંગ્રહીત છે તે ...

Read More
Congress Logo 3
03 Aug
0

સરકાર એસસી-એસટી એક્ટ પર તાકીદે વટહુકમ કેમ ન લાવી : કોંગ્રેસ

સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ પર આપેલા ચુકાદા સંદર્ભે લોકસભામાં ગુરુવારે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. દલિત અને આદિવાસીઓના મુદ્દા પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતાં લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એસસી-એસટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ જણાવ્યું ...

Read More
Congress Logo 2
03 Aug
0

મગફળી કૌભાંડ: ધાનાણીના ધરણા કહ્યું સાચી મગફળી BJPના મળતિયાની મિલમાં પિસાઇ ગઇ

રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલામાં ગોડાઉનમાં પકડાયેલી મગફળી કૌભાંડમાં રૂરલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. મગફળીની એક બોરીમાં ત્રણથી પાંચ કિલો પથ્થર-માટી નાંખી ભેળસેળ કરાતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પેઢલા પહોંચ્યા હતા અને વિરોધના ...

Read More
03 Aug
0

GPSC પરીક્ષાનાં ફોર્મની મુદ્દત વધારવા માંગણી : 03-08-2018

GPSC પરીક્ષાનાં ફોર્મની મુદ્દત વધારવા માંગણી ચાર વર્ષે લેવાતી આ પરીક્ષા યુવા – વિદ્યાર્થીઓની કારકિર્દી માટે નિર્ણાયક હોવાથી હકારાત્મક નિર્ણય કરવા અપીલઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ૪ વર્ષ પછી જીપીએસસીની લેવાનારી પરીક્ષા માટે ભારે વરસાદ તેમજ નેટ – સર્વરની ...

Read More
03 Aug
0

પાર્કિંગ – ટ્રાફિક નિયમન માટે : 03-08-2018

પાર્કિંગ – ટ્રાફિક નિયમન માટે પાર્કિંગ સુવિધા વિનાનાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષો સામે કાનૂની કાર્યવાહી કરો મહાનગરોમાં સર્વિસ રોડ પરનું ગેરકાયદે પાર્કિંગ અટકાવવા સાથે યાત્રાધામોમાં સરકાર ટ્રાફિક –પાર્કિંગની સુદ્દઢ વ્યવસ્થા કરેઃ ડૉ.હિમાંશુ પટેલ ભાજપ સરકાર દ્વારા અત્યાર સુધી સત્તા સ્વાર્થમાં વિકાસનાં નામે ...

Read More
02 Aug
0

શહેર-જીલ્લા પ્રમુખશ્રીઓની નિમણુંક : 02-08-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના શહેર / જિલ્લાના પ્રમુખોની નીચેના નામોની મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ નવનિયુક્ત શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાને ...

Read More
02 Aug
0

જી.ઈ.બોર્ડએ પેનલ્ટીના નામે મધ્યમવર્ગ પાસે ઉઘરાણા શરૂ કર્યા : 02-08-2018

જી.ઈ.બોર્ડએ પેનલ્ટીના નામે મધ્યમવર્ગ પાસે ઉઘરાણા શરૂ કર્યા ઘર છીનવી લેવાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઉઘાડી લૂંટ બંધ કરોઃ કોંગ્રેસ ૧૮ વર્ષ પછી અનેકગણાં વ્યાજ સાથેની વસૂલાતનાં બદલે ગુજરાત હાઉસિંગ બોર્ડનું શ્વેતપત્ર જાહેર કરી, સરકાર આ બોર્ડ સામે જ કાનૂની કાર્યવાહી ...

Read More
02 Aug
0

ચીન સામે મોદી સરકાર ઘૂંટણીએ, ડોકલામમાં જવાનો સાથે વિશ્વાસઘાત

સંસદમાં હાલમાં ચાલી રહેલા મોન્સૂન સેશનમાં વિદેશમંત્રી સુ્ષ્મા સ્વરાજે ગત વર્ષે ચીન સાથે થયેલા ડોકલામ સરહદ વિવાદ પર નિવેદન આપ્યુ હતુ. જેમાં સુષ્માએ કહ્યું હતું કે ડોકલામ વિવાદનો ઉકેલ આવી ગયો છે. જોકે કોંગ્રે્સ અધ્યક્ષ આ મુદ્દે ફરી મેદાનમાં આવ્યા ...

Read More