રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર અમદાવાદના હજારો લારી-ગલ્લાં-પાથરણાં, રીક્ષા ચાલકો, પાણી પુરીવાળા, સ્વરોજગારો વગેરે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બેરોજગાર બનાવી, તેમના કુટુંબીજનોને ભારે મુસીબતમાં મૂકી દીધાં છે. લોકોને તાદી-વાદી લુંટવાના પ્રલોભનમાં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના મ્યુનીસીપલ કમિશ્નર ભાન ...
Read MoreAuthor Archives:
અમિત શાહ, મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ પાછળ હિન્દુત્વનાં નામે અંબાજી મંદિરમાં આગતા – સ્વાગતામાં લાખો રૂપિયા વેડફાયા – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે ગુજરાત મોડેલનાં ખોખલા હિન્દુત્વથી કરોડો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે, દરેક ધર્મસ્થળોમાં શિષ્ટાચાર બંધ કરાવો. હિન્દુત્વના નામે ...
Read More
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ભાજપના લોકોએ કહ્યું હતું કે, અચ્છે દિન આવશે, પરંતુ અચ્છે દિન આવ્યા નથી. તેમણે કહ્યું કે, દરેક લોકોએ વડાપ્રધાનના ...
Read More
સંસદનાં ચોમાસું સત્રના છેલ્લા દિવસે મોદી સરકારે ફ્રાન્સ સાથે કરેલા રાફેલ યુદ્ધવિમાન સોદા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષે ગંભીર આરોપ મૂક્યા હતા. સંસદ પરિસરમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં વિપક્ષે દેખાવો કરી રાફેલ વિમાન સોદાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી) દ્વારા કરાવવાની ...
Read More
ગુજરાતના બહુચર્ચિત રૂ. ૪ હજાર કરોડના મગફળી કૌભાંડની ન્યાયિક તપાસની માગણીને બુલંદ બનાવવા કોંગ્રેસ દ્વારા ૧૩મી ઓગસ્ટે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં વિરોધ પ્રદર્શન-ધરણાં કરવાનું એલાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી શનિવારે કચ્છના ...
Read More
રાજ્યભરમાં મગફળી કૌભાંડ સળગી રહ્યું છે ત્યારે પોરબંદરમાં પણ કોંગ્રેસ દ્વારા પાડવામાં આવેલી જનતા રેડમાં અને ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં મગફળીના ગોડાઉનમાં આગળના ભાગે ચોકીદાર હતો પરંતુ પાછળથી ચોર દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે ઉપરાંત મગફળી બારદાનમાં ...
Read Moreરાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી બારદાન ખરીદી અંગે જુઠ્ઠાણું રજુ કર્યું બારદાન ખરીદી અંગે તા.૦૯/૦૮/૨૦૧૮ ના રોજ રાજકોટ પોલીસે તપાસ માટે ગુજકોટના એમ.ડી.ને સમન્સ પાઠવ્યું રાજકોટમાં જે ૨૫ લાખ બારદાન ભરેલા ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં કોણ સંડોવાયેલું છે ? રૂ.૪૦૦૦ કરોડના ...
Read Moreગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ, મીડિયાના પ્રતિનિધીઓને સાથે રાખ્યાં ગોડાઉનમાં ધૂળ, ઢેફાં, રેતી સાથે છૂટી/લુઝ મગફળીના ઢગલા મળી આવ્યા બારદાન/ગુણીમાં મગફળી હોવી જોઈએ, પરંતુ છૂટી મગફળી મળી આવી ...
Read Moreખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે તા.૧૩ ઓગસ્ટ, ૨૦૧૮, સોમવારના રોજ રાજ્યના ૩૩ જીલ્લા, આઠ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ...
Read More
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા “ક્રાંતિ દિવસ” નિમિત્તે ‘તિરંગા માર્ચ’ નું આયોજન રાષ્ટ્રીય તિરંગા ધ્વજ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. “ક્રાંતિ દિવસ” નિમિત્તે આયોજિત ‘તિરંગા માર્ચ”માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ ...
Read More
યુથ કોંગ્રેસ દ્વારા ગુરુવારે અમદાવાદથી દિલ્હી સુધી ‘નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા’ શરૂ કરવામાં આવી છે. આ યાત્રા ગુરુવારે શહેરના કોચરબ આશ્રમથી લઇને દિલ્હી રાજગાઢ સુધી જશે અને 15મી ઓગષ્ટના દિવસે દિલ્હી રાજગાઢ પર તેનું સમાપન થશે. આ યાત્રાને પ્રદેશ ...
Read More