Author Archives: editor

પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પર સાદર પ્રણામ
30 Jan
0

પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પર સાદર પ્રણામ

Read More
29 Jan
0

પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા : 29-01-2019

લઘુત્તમ આવકની બાંહેધરીથી સામાજિક ન્યાય કાયદો દરેક નાગરિકને દેશની સામૂહિક સંપત્તિમાં તેનો હિસ્સો મળશે. દેશના તમામ નાગરિકો માટે એક પાયાનું જીવન ધોરણ સુનિશ્ચિત બનશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી હંમેશા જે વચન આપશે તેનું પાલન કરશે અને તેના ભાગરૂપે ...

Read More
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે આયોજીત ધ્વજવંદન કાર્યક્રમ
26 Jan
0

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે આયોજીત ધ્વજવંદન કાર્યક્રમ

Read More
23 Jan
0

ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત : 25-01-2019

ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા સામે આવ્યા વાઈબ્રન્ટ અને ગતિશીલ ગુજરાતમાં કન્યા શિક્ષણમાં ગુજરાત દેશમાં પાછલા ક્રમાંકે ‘બેટી બચાવો-બેટી પઢાવો’ ના સુત્રોથી જાહેરાતો કરનાર ભાજપ સરકારમાં દીકરીઓ શિક્ષણના અધિકારથી ...

Read More
23 Jan
0

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રીમતી પ્રિયંકા ગાંધીની નિમણુંકને આવકારતાં : 23-01-2019

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રીમતી પ્રિયંકા ગાંધીની નિમણુંકને આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના માધ્યમથી વ્યાપક સામાજીક સેવા કરતાં પ્રતિભાશાળી, સ્પષ્ટ વક્તા, સંવેદનશીલ ...

Read More
22 Jan
0

૨૪મી ફેબ્રુઆરી શ્રમિકોની વિશાળ રેલી, આજે મળેલ શ્રમિક કોંગ્રેસની કારોબારીનો નિર્ણય : 22-01-2019

૨૪મી ફેબ્રુઆરી શ્રમિકોની વિશાળ રેલી, આજે મળેલ શ્રમિક કોંગ્રેસની કારોબારીનો નિર્ણય ૨૪મી ફેબ્રુઆરી શ્રમિકોની વિશાળ રેલીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીને આમંત્રણ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસના પ્રમુખશ્રી અશોક પંજાબીએ જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસની ...

Read More
21 Jan
0

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, ભાજપ સરકારના પૂર્વ મંત્રીશ્રી બિમલભાઈ શાહ : 21-01-2019

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, ભાજપ સરકારના પૂર્વ મંત્રીશ્રી બિમલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી અનીલ પટેલ, નિવૃત સનદી અધિકારી, જગતસિંહ વસાવા, સુરત જીલ્લા પંચાયતના નેતાશ્રી દર્શન નાયક સહીત બે હજાર જેટલા કાર્યકર્તાઓ-આગેવાનો અખિલ ભારતીય કોંગ્રેસ ...

Read More
21 Jan
0

સરદાર સ્મારક રાષ્ટ્રીય મ્યુઝીયમના ઐતિહાસિક સભાખંડમાં કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 21-01-2019

સરદાર સ્મારક રાષ્ટ્રીય મ્યુઝીયમના ઐતિહાસિક સભાખંડમાં કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વિશેષ માર્ગદર્શન માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહેમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના પ્રભારી તથા ગુજરાતના ઇન્ચાર્જશ્રી રાજીવ સાતવજી, ...

Read More
20 Jan
0

રાજ્યને આર્થિક, સામાજીક અસમાનતાની ઉંડી ખાઈમાં ધકેલી દેનાર ભાજપ સરકાર જવાબ આપે : ડૉ.મનીષ દોશી : 20-01-2019

વાઈબ્રન્ટ ઉત્સવોમાં ખાસ મહેમાનો માટે રૂ.૧૩,૦૦૦/-, રૂ.૭,૦૦૦/-, રૂ.૩,૦૦૦/- ની જમવાની ડીશ બીજી બાજુ રાજ્યના ભવિષ્ય સમાન આંગણવાડી-બાલવાડી, મધ્યાહન ભોજનના બાળકોને રૂ.૪.૫૮ અને રૂ.૬ જેટલી નજીવી રકમનો ખોરાક અપાય છે વાઈબ્રન્ટ ગુજરાતમાં સરકારી ચોપડે ૩૧,૪૬,૪૧૩ ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો ...

Read More
16 Jan
0

આઝાદી પહેલા ગામડાઓને ભાંગવાનુ કામ બહારવટીયા કરતા હતા તે કામ ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપા સરકાર કરી રહી છે : મનહર પટેલ : 16-01-2019

આઝાદી પહેલા ગામડાઓને ભાંગવાનુ કામ બહારવટીયા કરતા હતા તે કામ ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપા સરકાર કરી રહી છે : મનહર પટેલ આજે રાજયનો ખેડુત પાણી, વિજળી, પાક વીમો, અને પાકના ભાવ સામે  લડી રહ્યો છે, છતાં કઈને કઈ રીતે આપના ...

Read More
13 Jan
0

કેન્દ્રની મોદી સરકારે રાજયોને નાણાકીય ફાળવણીમાં ઘટાડો તે વહીવટી નિષ્ફળતા છે. : 13-01-2019

કેન્દ્રની મોદી સરકારે રાજયોને નાણાકીય ફાળવણીમાં ઘટાડો તે વહીવટી નિષ્ફળતા છે. કેન્દ્રની યુપીએ સરકારે ૨૦૦૪ થી ૨૦૧૪માં ગુજરાતને વધુ નાણાની ફાળવણી કરી હતી, જયારે મોદી સરકારે ચાર વર્ષમાં નાણાકીય ફાળવણીમાં ૧૦ટકા ઘટાડો કર્યો છે. નાણા પંચ દ્વારા નક્કી રખાયેલી નાણાકીય ...

Read More
12 Jan
0

બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી : 12-01-2019

બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી અમદાવાદ વ્હીકલ ટેક્ષ ભરવો ન પડે તેથી તે બસોને નડિયાદ અને ગાંધીનગર ખાતે આર.ટી.ઓ. માં પાસીંગ કરવાની ખુદ એસ.ટી.નિગમે મંજુરી આપીને ખાનગી બસ ...

Read More