હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવાના પગલે પાસ કન્વીનરોમાં રોષ ભભુક્યો છે. ત્યારે વિપક્ષ પણ આ ઘટનાને લઇને ભાજપ ઉપર પ્રહારો કર્યા છે. સાથે સાથે કોંગ્રેસ આગેવાનોની પણ હાર્દિકની અટકાયત અંગે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખે ...
Read MoreAuthor Archives:


કોંગ્રેસ આગેવાનોની પણ હાર્દિકની અટકાયત અંગે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, કોઇપણ સમાજને તેના હક માટે લડવાનો હક છે જોકે, તેમને દબાવવામાં કનિદૈ લાકિઅ આવે છે સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા ...
Read More
વિધાનસભા-લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ મોદી સરકારને ઘેરશે – શક્તિસિંહ, મોઢવાડીયા સહીતના છ નેતાઓની કોર ટીમ કેમ્પેઇન માટે તૈયાર કરાઇ – તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ધરણા પ્રદર્શન કરીશું, બેંક કૌભાંડની જાણકારી પણ આપીશું:સુરજેવાલ મોદી સરકાર દ્વારા રફાલ એરક્રાફ્ટ કૌભાંડ આચરવામાં ...
Read Moreપ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારમાં મસ્ત, પ્રદુષિત પાણીથી હજારો પરિવાર ત્રસ્ત સી.ઈ.ટી.પી. બંધ કરાવવાથી વીજીલન્સ કે સર્વેલન્સ કેવી રીતે થશે ? સી.ઈ.ટી.પી. બંધ કરાવવાથી ઉદ્યોગોના ગંદાપાણીનો નિકાલ ક્યાં થશે ? વાઈબ્રન્ટ વાહ વાહી લુંટવામાં વ્યસ્ત ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને લીલા લહેર… પ્રદુષિત ...
Read Moreમગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું નીચું કરાવ્યું પૂર્વ કૃષિ મંત્રીશ્રી ચીમન સાપરિયા સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ ...
Read Moreદેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સદીના શાલીન નેતાના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું છે. સંવેદન પુરૂષ શ્રી અટલ બિહારી બાજપાઈજીના અવસાનથી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની ૭૨ માં વર્ષની ઉજવણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ત્રિરંગાને સલામી આપી કરેલ છે. આ રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ સેવાદળના ...
Read Moreએ.આઈ.સી.સી.ના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવજી (સાંસદ) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં સમાજના તમામ વર્ગોની અવગણના કરી રહી છે. વારંવાર ગુજરાત ...
Read Moreરૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા-પ્રદર્શન રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ અંગે જણાવ્યું હતું કે, તમામ મોરચે નિષ્ફળ ...
Read More