Author Archives: editor

23 Aug
0

વડાપ્રધાન ગુજરાતની મુલાકાત અંગે પ્રદેશ પ્રમુખશ્રીનો સવાલ : 23-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવે તે આનંદની બાબત છે. પણ વધુ આનંદ ત્યારે થાય જ્યારે ગુજરાતીઓ તકલીફમાં હોય ત્યારે ફરજ અને ...

Read More
22 Aug
0

વડાપ્રધાનશ્રીને કોંગ્રેસ તરફથી સપ્રેમ ખુલ્લો પત્ર : 22-08-2018

વડાપ્રધાનશ્રીને ગુજરાત રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે કોંગ્રેસ તરફથી સપ્રેમ ખુલ્લો પત્ર: ડૉ. હિમાંશુ પટેલ આવતીકાલે વડાપ્રધાનશ્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સપ્રેમ ખુલ્લો પત્ર પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રીએ જ્યારથી દિલ્હીની ...

Read More
22 Aug
0

ફેકટ ફાઈડીંગ કમીટી અને વિગત : 22-08-2018

જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરીતી અંગે મળેલી રજુઆતોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને સાંસદશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીના કન્વીનર પદે “સત્ય શોધક સમિતિ” ની રચના કરી છે. જેમાં સાંસદશ્રી ...

Read More
22 Aug
0

શ્રી ગુરૂદાસ કામતજીના નિધન અંગે : 22-08-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી વરિષ્ઠ આગેવાનશ્રી ગુરૂદાસ કામતજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.ગુરૂદાસ કામતજી યુવાન વયે સાંસદ તરીકે ચૂંટાઈને  ...

Read More
1
21 Aug
0

25મી ઓગસ્ટથી કોંગ્રેસ ફરી મેદાનમાં ‘રોજગાર મારો અધિકાર આંદોલન’ શરૃ કરશે

રાજ્યમાં ૪૦ લાખ કરતાં ય વધુ બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે હવે બેરોજગારીના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનુ નક્કી કર્યુ છે. ૨૫મી ઓગષ્ટથી કોંગ્રેેસ બેરોજગારોને રોજગાર આપો અથવા ભથ્થુ આપો તેવી માંગ સાથે રાજ્યભરમાં આંદોલન શરુ કરી ...

Read More
Paresh_Dhanani
21 Aug
0

4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે: પરેશ ધાનાણી

ગુજરાતમાં બહુ ગાજેલા 4000 કરોડના મગફળી ખરીદ કૌભાડમાં ગુજરાત સરાકારે તપાસ માટે નિવૃત જજ એચ કે રાઠોડની અધ્યક્ષતા વાળા પંચની રચના કરી હતી. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મગફળી કાંડને લઇને આક્રમક લડાઇ લડવામાં આવી રહી છે. ...

Read More
Congress_Logo
21 Aug
0

કેરળ માટે કોંગી MLA એક માસનો પગાર આપશે

કેરળના પૂર પીડિતો માટે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક માસનો પગાર સહાય પેટે રાહત ફંડમાં આપશે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત ...

Read More
20 Aug
0

સત્ય શોધક સમિતિ ની રચના : 20-08-2018

આજ રોજ જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરીતી અંગે મળેલી રજુઆતોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને સાંસદશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીના કન્વીનર પદે “સત્ય શોધક સમિતિ” ની રચના કરી છે. ...

Read More
20 Aug
0

યુવાનોને રોજગારી આપો અથવા ભથ્થું આપો : 20-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રોજગાર આપવાની મોટી-મોટી વાતો કરીને સત્તા મેળવનાર ભાજપ શાસકો રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે ત્યારે આવનારા સમયમાં ગુજરાત યુવક કોંગ્રેસ” “રોજગાર અધિકાર” આંદોલન સમગ્ર ગુજરાતમાં રોજગાર ...

Read More
Rahul_Congress
20 Aug
0

રાજીવ ગાંધી જયંતીઃ રાહુલે કહ્યું, તેમના અકાળે મૃત્યુએ મારા જીવનમાં એક ઊંડું શૂન્ય છોડ્યું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ અવસરે તેમને યાદ કરતાં કહ્યું કે, તેઓ એક દયાળુ, સૌમ્ય અને સ્નેહી વ્યક્તિ હતા, તેમના અકાળે મૃત્યુથી મારા જીવનમાં એક ઊંડું શૂન્ય છોડ્યું છે. રાજીવ ગાંધીની જન્મજયંતિ પર તેમના સમાધિ સ્થળ ...

Read More
1
20 Aug
0

મગફળી કાંડના આરોપીઓ જેલમાં નહી જાય ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન યથાવત રહેશે

 ભાભરમાં ખેડૂત સભામાં સરકાર સામે આકરા પ્રહારો – સુઈગામની ખારાશવાળી જમીનમાં મગફળીનું વાવેતર થતુ નથી તો 400 કરોડની મગફળી ખરીદી કેવી રીતે થઈ: પરેશ ધાનાણી મગફળી કાંડમાં રૃ.૪ હજાર કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપો કરીને રાજયભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન ...

Read More
3
20 Aug
0

બનાસકાંઠામાં રૂ.400 કરોડનું મગફળી કૌભાંડ, ખેડૂતોની જાણ બહાર થઇ હતી ખરીદીઃ અમિત ચાવડા

આચરવામાં આવેલા મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી બનાસકાંઠાના પીડિત ખેડૂતોની મુલાકાત લેશે. બનાસકાંઠાના ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમણે ક્યારેય પણ મગફળી વાવી નથી તેમ છતા તેમના નામ પર મગફળીની ખરીદી કરવામાં આવી ...

Read More