Author Archives: editor

Pareshbhai
29 Aug
0

ખેડૂત સબસીડીના નામે સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું

કૃષિ પાક વીમા યોજનાના સરળીકરણ માટે કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે, ખેડૂત સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા ...

Read More
3
29 Aug
0

ગરીબોના આવાસો સાત માળિયાના બદલે ચાર માળિયા બનાવોઃ કોંગ્રેસ

ઓઢવમાં આવાસની દુર્ઘટના પછી કોંગ્રેસે સ્થળ મુલાકાત લીધી હતી. તે પછી કોંગ્રેસે ગરીબોના આવાસો સાત માળીયાના બદલે ચાર માળીયા (ગ્રાઉન્ડ ફલોર + ત્રણ માળ) બનાવવાની માંગણી ઉઠાવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગરીબો માટેના આવાસોનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ ...

Read More
gpcc-logo-english111
29 Aug
0

જિલ્લા કોંગ્રેસની કારોબારી : કાર્યકરોને શક્તિ પ્રોજેક્ટમાં જોડવા આહ્વાન

વલસાડ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઇ પટેલની અધ્યક્ષતામાં મંગળવારે નાનાપોંઢા એપીએમસી હોલ ખાતે પ્રથમ કારોબારી સભા મળી હતી. આ સભામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી ડો. મોહંતી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. અને કોંગ્રેસના ‘શક્તિ પ્રોજેક્ટ’માં કાર્યકરોને જોડવા આહવાન કર્યુ હતું. ...

Read More
Congress_Logo
29 Aug
0

કોંગ્રેસનો આરોપ, ‘મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને’

ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલ પર લેવાતા વેટ સેસ અને એક્ઝાઇઝમાં ઘટાડો કરવાની અથવા તો પેટ્રોલીય પેદાશોને જીએસટીમાં આવરી લેવાની માંગ કરવામાં આવી છે.  પેટ્રોલના વધતા ભાવ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ‘આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો ...

Read More
28 Aug
0

ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત : 28-08-2018

ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે ચકલી ...

Read More
28 Aug
0

ઓઢવ દુર્ઘટનામાં દેખાવો કરી રહેલા ભાઈ-બહેનો પર પોલીસનો લાઠીચાર્જ : 28-08-2018

૮૪ બ્લોકના ૧૩૪૪ ઘરોમાં વસવાટ કરતાં પરિવારોએ આજે પોતાને વૈકલ્પિક રહેણાંકની માંગ સાથે શાંત દેખાવો કરી રહેલા ભાઈ-બહેનો પર પોલીસનો બેફામ લાઠીચાર્જ, ૬ થી વધુ બહેનો ઘાયલ ગરીબોના આવાસમાં છત-આશરો આપવાને બદલે ભ્રષ્ટાચારી તત્વોને લીધે મોતના ખાડા ઓઢવ દુર્ઘટનામાં જાત ...

Read More
1
28 Aug
0

પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજ્યપાલને આવેદનપત્ર આપી સરકાર પર ઉઠાવાયા સવાલો

કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે સરકારની તિજોરીમાંથી મગફળીનું કૌભાંડ થયું છે તેની તપાસ સીટીંગ જજની નિમણુંકથી કરવામાં ...

Read More
BiswaRanjan Mohanty
28 Aug
0

દેશમાં છેલ્લા ચાર વર્ષમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભય વધ્યો છેઃ ડો. વિજયરંજન

ચીખલીના મજીગામ ખાતે  દિનકરભવન ખાતે આજરોજ નવસારી જિલ્લા કોગ્રેસ કારોબારી સમિતિની  બેઠક ગુજરાતના કો.ઈન્ચાર્જ ડો.વિજયરંજન મોહનજીતની અધ્યક્ષતામાં યોજાઈ હતી .  ગુજરાત કોગ્રેસ પાર્ટીના કો.ઈન્ચાર્જ ડો. વિજયરંજન મોહનજીએ જણાવ્યું હતું કે દેશના દરેક ખુણામાં લોકોની નજર ગાંધીના પવિત્ર ગુજરાત ઉપર છે. ...

Read More
27 Aug
0

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને : 27-08-2018

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને : આને મોદી સરકારની ઉપલબ્ધી ગણવી કે શું ? જાન્યુઆરીથી ૭ મહિનામાં ડીઝલના ભાવમાં રૂ.૧૦/- નો જંગી ભાવ વધારો ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ ...

Read More
27 Aug
0

ઓઢવ વિસ્તારમાં આવાસનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો : 27-08-2018

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે એક ગરીબો માટેના આવાસનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ૪ થી વધુ ઘાયલ થયા છે. ઓઢવ ખાતેના ગરીબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃખદ ઘટના અંગે પીડિત પરિવાર ...

Read More
rahul-gandhi-congress-president
27 Aug
0

વિજય માલ્યા ભારત છોડતાં પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓને મળ્યો હતોઃ રાહુલ ગાંધી

SBI સહિત 17 ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલાં લીકર કિંગ વિજય માલ્યાને લઈને રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ પર પ્રહારો કર્યા છે. રાહુલે શનિવારે લંડનમાં આયોજિત એક કાર્યક્રમમાં આરોપ લગાવતાં કહ્યું કે માલ્યા ભારત છોડીને જતાં પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ...

Read More
Congress_Logo
27 Aug
0

ખાનગી કંપનીઓ પાસેથી ૭૦,૭૧૫ કરોડની વીજ ખરીદી કરાઇ : કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તાએ ગુજરાત સરકારે ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજળી ખરીદી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે સાથે તેમણે જણાવ્યું છે કે, ‘ઉર્જામંત્રી વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે ...

Read More