કૃષિ પાક વીમા યોજનાના સરળીકરણ માટે કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે, ખેડૂત સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા ...
Read MoreAuthor Archives:


ઓઢવમાં આવાસની દુર્ઘટના પછી કોંગ્રેસે સ્થળ મુલાકાત લીધી હતી. તે પછી કોંગ્રેસે ગરીબોના આવાસો સાત માળીયાના બદલે ચાર માળીયા (ગ્રાઉન્ડ ફલોર + ત્રણ માળ) બનાવવાની માંગણી ઉઠાવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગરીબો માટેના આવાસોનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ ...
Read More
વલસાડ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઇ પટેલની અધ્યક્ષતામાં મંગળવારે નાનાપોંઢા એપીએમસી હોલ ખાતે પ્રથમ કારોબારી સભા મળી હતી. આ સભામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી ડો. મોહંતી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. અને કોંગ્રેસના ‘શક્તિ પ્રોજેક્ટ’માં કાર્યકરોને જોડવા આહવાન કર્યુ હતું. ...
Read More
ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલ પર લેવાતા વેટ સેસ અને એક્ઝાઇઝમાં ઘટાડો કરવાની અથવા તો પેટ્રોલીય પેદાશોને જીએસટીમાં આવરી લેવાની માંગ કરવામાં આવી છે. પેટ્રોલના વધતા ભાવ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ‘આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો ...
Read Moreગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે ચકલી ...
Read More૮૪ બ્લોકના ૧૩૪૪ ઘરોમાં વસવાટ કરતાં પરિવારોએ આજે પોતાને વૈકલ્પિક રહેણાંકની માંગ સાથે શાંત દેખાવો કરી રહેલા ભાઈ-બહેનો પર પોલીસનો બેફામ લાઠીચાર્જ, ૬ થી વધુ બહેનો ઘાયલ ગરીબોના આવાસમાં છત-આશરો આપવાને બદલે ભ્રષ્ટાચારી તત્વોને લીધે મોતના ખાડા ઓઢવ દુર્ઘટનામાં જાત ...
Read More
કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે સરકારની તિજોરીમાંથી મગફળીનું કૌભાંડ થયું છે તેની તપાસ સીટીંગ જજની નિમણુંકથી કરવામાં ...
Read More
ચીખલીના મજીગામ ખાતે દિનકરભવન ખાતે આજરોજ નવસારી જિલ્લા કોગ્રેસ કારોબારી સમિતિની બેઠક ગુજરાતના કો.ઈન્ચાર્જ ડો.વિજયરંજન મોહનજીતની અધ્યક્ષતામાં યોજાઈ હતી . ગુજરાત કોગ્રેસ પાર્ટીના કો.ઈન્ચાર્જ ડો. વિજયરંજન મોહનજીએ જણાવ્યું હતું કે દેશના દરેક ખુણામાં લોકોની નજર ગાંધીના પવિત્ર ગુજરાત ઉપર છે. ...
Read Moreઆંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને : આને મોદી સરકારની ઉપલબ્ધી ગણવી કે શું ? જાન્યુઆરીથી ૭ મહિનામાં ડીઝલના ભાવમાં રૂ.૧૦/- નો જંગી ભાવ વધારો ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ ...
Read Moreઅમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે એક ગરીબો માટેના આવાસનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ૪ થી વધુ ઘાયલ થયા છે. ઓઢવ ખાતેના ગરીબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃખદ ઘટના અંગે પીડિત પરિવાર ...
Read More
SBI સહિત 17 ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલાં લીકર કિંગ વિજય માલ્યાને લઈને રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ પર પ્રહારો કર્યા છે. રાહુલે શનિવારે લંડનમાં આયોજિત એક કાર્યક્રમમાં આરોપ લગાવતાં કહ્યું કે માલ્યા ભારત છોડીને જતાં પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તાએ ગુજરાત સરકારે ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજળી ખરીદી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે સાથે તેમણે જણાવ્યું છે કે, ‘ઉર્જામંત્રી વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે ...
Read More