આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે “ખેડૂત આક્રોશ રેલી” “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે આવતીકાલે ગાંધીનગર, સત્યાગ્રહ છાવણીથી “ખેડૂત આક્રોશ રેલી” અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિતના યાત્રાધામોમાં એસ.ટી. બસોનું વધારાનુ સંચાલનમાં એસ.ટી. વિભાગ ૧.૨૫ ટકા મુજબ શ્રદ્ધાળુઓ પાસેથી ભાડું વસુલ કરશે ભાજપના કાર્યક્રમો માટે રાતોરાત-બારોબાર એસ.ટી.બસો હજારો મુસાફરોને રઝળતા મુકીને ભીડ એકત્ર કરવા સામાન્ય ભાડામાં વ્યવસ્થા અંબાજી,બહુચરાજી,પાવાગઢ સહિતના યાત્રાધામોમાં એસ.ટી. બસોનું વધારાનુ ...
Read Moreસરકારી નોકરીઓ-ભરતીઓમાં મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના વ્યાપમ કૌભાંડ કરતાં પણ વધુ મોટું વ્યાપક કૌભાંડ ગુજરાતની ભાજપા સરકાર આચરી રહી છે વડોદરામાં યોજાયેલી ઈજનેરની પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ઉમેદવારોનો આક્ષેપ તાજેતરમાં ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ૫૦૦ જેટલા વિદ્યુત સહાયક ઈજનેર માટે પરીક્ષાનું આયોજન ...
Read Moreગુજરાતના અગ્રીમ અખબાર ‘સંદેશ’ ના વરિષ્ઠ પત્રકારશ્રી જયસુખભાઈ શાહના દુઃખદ નિધન અંગે શોકાંજલિ પાઠવતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.જયસુખભાઈ શાહ પત્રકારત્વ ક્ષેત્રે વર્ષો સુધી સક્રિય યોગદાન આપીને અખબાર જગત સહિત રાજકીય વર્તુળમાં ...
Read Moreગાંધીનગરમાં 300 નાના અખબારોના પત્રકારો, તંત્રીશ્રીઓ તથા માલિકોને સચિવાલય જતાં અટકાવાયા અને તમામની અટકાયત કરી હતી. ભાજપ સરકારના ઈશારે પત્રકારો પર દમન ગુજારનાર પોલીસ તંત્ર અંગ્રેજ શાસનને યાદ કરાવે છે. પોલીસ દમનની સરકારમાં રજૂઆત કરવા જતાં મીડિયા કર્મીઓને પોલીસે અટકાવ્યા. ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ સંગઠનમાં યુવાનોને જવાબદારી સોંપવાના ભાગરૂપે અખિલ ભારતીય વ્યવસાયિક કોંગ્રેસ (All India Professional Congress) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા સીએ શ્રી કૈલાસકુમાર ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે. પ્રેસનોટ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા અને એ.આઈ.સી.સી.ના મહા સચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, સાંસદશ્રી રાજીવ સાતવજીની હાજરીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્ય સ્તરની કારોબારી અને અગ્રણીઓની એક અગત્યની બેઠક મળી હતી. આ મીટીંગમાં અસંગઠિત મજદૂર કોંગ્રેસના ...
Read Moreતા. ૧૧-૦૯-૨૦૧૮ મંગળવારે બપોરે ૦૨.૦૦ વાગે પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય, રાજીવ ગાંધી ભવન ખાતે એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજીની ઉપસ્થિતિમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાના મુખ્ય મહેમાન પદે, ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસના અગ્રણીઓની ...
Read Moreએ.આઈ.સી.સી.ના સભ્ય, મહિલા આગેવાન, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીમતી મોંઘીબેન મકવાણાના દુઃખદ નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દલિત સમાજમાંથી પ્રતિનિધિત્વ કરતાં સ્વ.મોંઘીબેન મકવાણા સુરેન્દ્રનગર જીલ્લામાં કન્યા કેળવણી ...
Read More