Author Archives: editor

27 Sep
0

લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટનું ખાત મુહુર્ત વર્ષ-૨૦૦૯ આજે પણ કાગળ પર : 27-09-2018

લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટનું ખાત મુહુર્ત વર્ષ-૨૦૦૯ આજે પણ કાગળ પર આઠ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ક્રુડ-એગ્રો પ્રોસેસીંગના કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. તેમ છતાં શાકભાજી પકવતાં ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરોડો રૂપિયાના વિવિધ લાભાર્થીઓ ક્યાં ગયા? ખેડૂતોની ...

Read More
26 Sep
0

દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા : 26-09-2018

રાજ્યના નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકે જીલ્લાના તાલુકા વિસ્તાર તથા ટાઉનમાં વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યાનું અને આ માટે જુવાન છોકરા-છોકરીઓ દારૂનું સ્કુલ બેગ દ્વારા હોમ ડીલીવરી બુટલેગરો કરતાં હોય અને સમગ્ર દારૂના બેરોકટોક વેચાણમાં સ્થાનિક પોલીસ, જીલ્લા એસ.સી.બી. અને ...

Read More
26 Sep
0

ગાંધીનગરમાં જ પીવાનું પાણી શુદ્ધ નથી : 26-09-2018

ગાંધીનગરમાં જ પીવાનું પાણી શુદ્ધ નથી…!? ક્લોરીનેશનનાં પ્લાન્ટની અપૂરતા ક્ષમતાથી પાટનગરમાં રોગચાળો પૂરતા પ્રમાણમાં ક્લોરીનેશનનાં અભાવ સાથે બોરનાં પાણીના વપરાશથી રૂપાણી સરકારમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં : ડૉ. હિમાંશુ પટેલ સમગ્ર ગુજરાત રાજ્યને ભરડામાં લઈ રહેલાં સ્વાઈન ફ્લુનાં કારણે પાટનગરમાં જ ...

Read More
25 Sep
0

સરકાર ખેડૂતોના આપઘાતના સાચા આંકડા છૂપાવી રહી છે : 25-09-2018

૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા ગુજરાતમાં રોજ ૧૫ લોકો આત્મહત્યા કરી રહ્યા છે જયારે ૪૫ લોકોના આકસ્મિક અપમૃત્યુ થઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતોનો એક જ નારો, ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો ...

Read More
25 Sep
0

અમુલનું પાછલા બારણેથી ખાનગીકરણ કરીને રૂ.૪૧ હજાર કરોડનો કારોબાર પચાવી પાડવાનું કાવત્રું

અમુલનું ખાનગીકરણ થયું છે, તેના કરારની નકલ પોરબંદર દૂધ સંઘે જ પત્રકારોને આપી ! કામધેનુ અને પોરબંદર સંઘ વચ્ચેન થયેલા કરાર મુજબ દૂધ પેકેજીંગ પેટે ૧૦ વર્ષ સુધી વાર્ષિક રૂ.૧૭.૮૧ કરોડ કામધેનુને ભાડા કમીશન પેટે આપશે ! તા.૧૬-૪-૨૦૧૮ના અમુલના નિયામક ...

Read More
22 Sep
0

‘અમુલ પેટર્ન’ને બદલે “કામધેનુ પેટર્ન”ની અમલવારી : 22-09-2018

ગુજરાતની ગૌરવ સમાન “અમુલ”ના વાર્ષિક રૂ.૪૧ હજાર કરોડના કારોબારનું ખાનગીકરણ કરીને રાજકીય ઓથવાળા નેતાઓને કમાવી આપવા ‘અમુલ પેટર્ન’ને બદલે “કામધેનુ પેટર્ન”ની અમલવારી કરવામાં આવી રહી હોવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પત્રકાર પરિષદમાં પર્દાફાશ કર્યો હતો. ...

Read More
21 Sep
0

ભાજપ સરકારમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારમાં મોટા પાયે વધારો થયો છે : 21-09-2018

ભાજપ સરકારમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારમાં મોટા પાયે વધારો થયો છે સરકાર ડરતી ન હોય અને પ્રામાણિક હોય તો વિધાનસભાનું સત્ર બોલાવીને કેગના રીપોર્ટની ચર્ચા કરે વિધાનસભાના માત્ર બે દિવસનું ટૂંકું સત્ર અને તેમાં પણ ચર્ચા ન થાય, લોક પ્રતિનિધિ પ્રશ્ન ...

Read More
21 Sep
0

અમુલના રૂ.૪૧ હજાર કરોડના ધંધામાંથી મલાઈ તારવી લેવા અમુલનું પાછલા બારણેથી ભાજપ દ્વારા ખાનગીકરણ.

અમુલના રૂ.૪૧ હજાર કરોડના ધંધામાંથી મલાઈ તારવી લેવા અમુલનું પાછલા બારણેથી ભાજપ દ્વારા ખાનગીકરણ. ડો. કુરિયનની વિશ્વ વિખ્યાત અમુલ પેટર્ન સામે ભાજપની કામધેનુ પેટર્ન. દૂધ કલેક્શન, પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગમાંથી ડો. કુરિયને દૂર કરેલ વચેટિયા પ્રથાનો ભાજપ દ્વારા પુન: પ્રવેશ. ...

Read More
21 Sep
0

ભાજપ શાસનમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા.૧ લાખને બદલે રૂા.૪ લાખ નું વળતર આપવાની જાહેરાત : 20-09-2018

ભાજપા સરકારે અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતોને રૂ.૧ લાખને બદલે રૂ.૨ લાખની જાહેરાત કરી, હકીકતમાં રૂ.૪ લાખની જાહેરાત કરનાર ભાજપ સરકારે ખેડૂતો સાથે કરી છેતરપીંડી-વિશ્વાસઘાત ભાજપ શાસનમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા.૧ લાખને બદલે રૂા.૪ લાખ નું વળતર આપવાની ...

Read More
18 Sep
0

ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ : 18-09-2018

ગાંધીનગર ખાતે ખેડૂતોના દેવામાફીની માંગ સાથે ‘ખેડૂત આક્રોશ રેલી’ માં મોટી સંખ્યામાં હાજર રહેલા કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનો અને ખેડૂતોને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, ગુજરાતે વર્ષ-૨૦૧૪ માં ભાજપાને ...

Read More
ખેડૂત આક્રોશ રેલી – વિધાનસભા ઘેરાવો
18 Sep
0

ખેડૂત આક્રોશ રેલી – વિધાનસભા ઘેરાવો

Read More
17 Sep
0

ડૉ.મનીષ દોશી સંપાદિત “વિધાનસભાના ઊંબરેથી” પુસ્તકનું વિમોચન : 17-09-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી સંપાદિત “વિધાનસભાના ઊંબરેથી” પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ પુછેલ પ્રશ્નોમાંથી સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી સંપાદિત “વિધાનસભાના ઊંબરેથી” પુસ્તકનું રાજીવ ગાંધી ...

Read More