પરેશધાનાણીના પુરપિડીતો માટે વિવિધ વીસ માંગણીઓ સબબ ચાલી રહેલા ઉપવાસ આંદોલનના અંતિમ દિવસે આજે અમરેલી આવી પહોંચેલા પ્રદેશ કોંગ્રેસના આગેવાન શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ગાંધીનગરમા બેઠેલી સરકારને સામાન્ય લોકોની કશી પડી નથી. સરકાર માત્ર ઉદ્યોગપતિઓનો અવાજ સાંભળે છે. જો ...
Read MoreAuthor Archives:


સુરેન્દ્રનગર અને અંબાજીમાં મુખ્યમંત્રી આનંદીબહેનના યોજાયેલા કાર્યક્રમો દરમિયાન વિરોધી દેખાવો થયા હતા. સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા સુધારણા યોજનાનું ખાતમુહુર્ત કરવા માટે આનંદીબહેન પહોંચ્યાં તે પહેલા જ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવનારા વઢવાણ કોંગ્રેસના ર૦ જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. ...
Read More
જામનગરમાં કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કાળુનાણું પરત લાવીને દરેક ભારતીયનાં બેન્ક ખાતામાં રૃા ૧૫ લાખ જમા કરવાની મોદી સરકારની જાહેરાતની ઝાટકણી જામનગર, જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારે કાળાનાણા પરત લાવી પ્રત્યેક ભારતીયને પંદર પંદર લાખ આપવાના ઠાલા ...
Read More
સાયણ શુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ૧૬ બેઠક માટે ૧૪ ઝોનમાં થયેલી ચૂંટણી બાદ મતગણતરી કરતા સંસ્થાના વર્તમાન પ્રમુખ કેતન પટેલ અને ઉપપ્રમુખ ગણપતભાઇ પટેલની હાલ થતા અપસેટ સર્જાયો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દર્શન નાયક સહિતના નવયુવાનો વિજેતા બનતા શુગર ...
Read More
ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાના વિસ્તારોની સલામતી અંગેના ગંભીર પ્રશ્નો પરત્વે ધ્યાન દોરવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવ એહમદ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને એક પત્ર લખીને જણાવ્યું હતું કે,ગુજરાતના દરિયાકિનારાના ચેકપોસ્ટ અને પોલીસ મથકો કાર્યરત નથી અને ૧૬૦૦ ...
Read More
– આટલી નિર્દયી સરકાર કયારેય નથી જોય : 300 કરોડમાં અમરેલીના ભાગે શું આવશે ? : સરકારે લોકોનું અપમાન કર્યું છે – ધારાસભ્યને તંત્રએ ઉપવાસની મંજુરી ન આપવા છતાં આંદોલન ચાલુ રાખ્યું વહીવટીતંત્ર દ્વારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીને વધુ ત્રણ ...
Read More
ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં ભોગ બનેલા પરિવારોના પુનઃસ્થાપન માટે આજે જાહેર કરેલા પેકેજને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અસરગ્રસ્તોની મજાક સમાન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે હજારો ખેડૂતોની તમામ જમીન નષ્ટ પામી છે,હજારો નાના-મોટા વેપારીઓના ધંધા રોજગાર સંપૂર્ણ પણે નષ્ટ થયા ...
Read More
અમરેલીમાં સાંજે આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જંગી જાહેરસભા સંબોધતા જણાવ્યુ હતું કે રાજ્ય સરકારના વહીવટીતંત્રએ સર્વે કરીને અમરેલી જીલ્લામાં મસમોટુ નુકશાન થયાનું જણાવ્યુ છે. ત્યારે રાહત પેકેજ જાહેર કરવામાં ખરૂ રાજકારણ રમવાનું હોય પરંતુ સરકારે ભીખનો ટુકડો આપતા હોય ...
Read More
બીકોમમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અમલમાં કરવામાં આવી છે તેમ છતાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં જ પ્રવેશ મેળવ્યો છે તેમને યુનિવર્સિટીએ ફરજિયાત જેતે કોલેજમાં ફી ભરી દેવાનો નિર્ણય કર્યો છે, ...
Read More