તારીખ 6/8/2015 ના રોજ રાજકોટ શહેરના નવનિયુક્ત પ્રમુખ શ્રી કુવરજીભાઇ બાવળિયાએ પદગ્રહણ કરતા તેમનુ હષોઁઉલ્લાસ થી સ્વાગત કરવામાં આવ્યું.
Read MoreAuthor Archives:


• પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ • બંને લોકસભાના પ્રમુખ, હોદેદારો સહીત ૨૦ થી વધુ કાર્યકરો ઈજાગ્રસ્ત • ૨૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી • ગુજરાત રાજ્યમાં ૨૦ લાખથી વધુ યુવા શિક્ષિત બેરોજગારોના પ્રશ્ને યુવાનોમાં રોષ ...
Read More
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પોતાના ૨૫ સાંસદોને ગૃહમાંથી પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરતાં કોંગ્રેસે તેનું વિરોધ પ્રદર્શન આજે પણ જારી રાખ્યું હતું. કોંગ્રેસે આજે મહાજન સામે પૂર્વગ્રહપ્રેરિત કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો અને સંસદની લડાઈ સડક પર લડવાની જાહેરાત કરી ...
Read More
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજી દરેક હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું પ્રદેશ પ્રમુખ નહીં, પ્રદેશ કોંગ્રેસનો મેનેજર છું. ચૂંટણી જીતો તો તેનો યશ પણ તમને ઉમેદવારોની પસંદગી, જિલ્લા કક્ષાએથી જ ...
Read More
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેર કર્યું છે કે, આવતી ૯મી ઑગસ્ટે રાજ્યભરમાં ચાલતા દારૃ-જુગારના અડ્ડા સામે મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ કાર્યક્રમ હાથ ધરી ભાજપ શાસનમાં બેફામ ચાલતા દારુ-જુગારના અડ્ડા ઉઘાડા પાડવામાં આવશે. એમણે એમ પણ કહ્યું હતું કે, ...
Read More
ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી જીતવા પોતાની દિશા બદલી છે. ગુરુર્પૂિણમાના દિવસે ગુજરાતભરમાં ગુરુવંદના કર્યા બાદ હવે રાષ્ટ્રીય પર્વ ૧૫ ઓગસ્ટની ઉજવણી ગુજરાતના તમામ ગામોમાં કરવાની પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જિલ્લાના આગેવાનોને સૂચના આપી છે. આજે મળેલી પ્રદેશ બેઠકમાં ભરતસિંહ ...
Read More
લોકસભામાં કોંગ્રેસના સાંસદોને બરતરફ કરવાના વિરોધમાં આજે અમદાવાદના રૂપાલી સર્કલ પાસે યુવક કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પ્રદર્શન કરી તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રસ્તા રોકો અને ચક્કાજામના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેશની સંસદમાંથી કોંગ્રેસના સાંસદોને ...
Read More
લલિત ગેટ અને વ્યાપમંમાં સંડોવાયેલા ભાજપના કેન્દ્રીય મંત્રી અને બે રાજ્યોના મુખ્યમંત્રીઓના રાજીનામા મુદ્દે સંસદમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ૨૫ સાંસદોને સોમવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ મંગળવાર સવારથી જ આક્રમક બનેલા કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ ભાજપ સરકારને ઘેરવામાં કોઇ કસર બાકી ...
Read More
પાટીદારોના વિકાસ માટે અનેક વિકલ્પ છે, રસ્તા છે : વાઘેલા આંદોલનમાં કોંગ્રેસ ક્યાંય નથી, માંડવિયા, હરિભાઈ કોણ છે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવુ જોઈએ, તેમની માંગણી કેટલી વ્યાજબી છે તેવા પત્રકારોના સવાલોથી દુર ભાગવાને બદલે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યુ ...
Read More
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરવાના પગલાંને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે આપણા દેશના ઈતિહાસમાં ક્યારે પણ ન બની હોય તેવી સંસદીય પ્રણાલિકાઓને કલંક્તિ કરતી ઘટના ગઈકાલે લોકસભામાં બની છે. ભૂતકાળમાં ...
Read More