Author Archives: Mehboob Shaikh

09 Aug
0

સેવાદળ દ્વારા દેશને પોતાનો પરિવાર સમજી કરેલ અવિરત કામગીરીને બિરદાવતા શ્રી ભરતસિંહ સોલંકી

સેવાદળની રાજ્યકક્ષાની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ મળી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકીએ સેવાદળ દ્વારા આઝાદીની લડતથી લઈને આજદિન સુધી આફતના સમયે આ દેશને પોતાનો પરિવાર સમજી કરેલ અવિરત કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું ...

Read More
Bhilod_Congress
09 Aug
0

ગરીબ કલ્યાણ મેળામાં વિરોધ પ્રદર્શિત કરતા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ

અરવલ્લી જિલ્લામાં આજે રવિવારે ભિલોડા એનાર.એ.હાઈસ્કૂલમાં રાજય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ મોડાસા સહિત ત્રણ તાલુકાઓના લાભાર્થીઓ માટેના પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિરોધ પ્રદર્શિત કરવા આવેલા ભિલોડા ધારાસભ્ય સહિત ૫૦ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. ગરીબ કલ્યાણ મેળાના તમાશા બંધ કરો, ...

Read More
11836666_532943886861001_7375336729841519007_n
09 Aug
0

સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ આયોજીત “રક્તતુલા” અને “સન્માન સમારોહ” કાર્યક્રમ

આજરોજ સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ આયોજીત અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ઘાનાણ અને અમરેલીના માજી સાંસદ શ્રી “વીરજીભાઈ થુમ્મર” ના “રક્તતુલા” અને “સન્માન સમારોહ” કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ...

Read More
Sonia_Gandhi
08 Aug
0

સોનિયા ગાંધીએ સુષ્માને કહ્યાં ડ્રામેબાજ, રાહુલે કહ્યું, કેટલા પૈસા મળ્યા છે?

– પતિને પૈસા, સુષમાની માનવતા : રાહુલ – માનવતા જ દર્શાવવી હતી તો ચોરીછુપી કેમ ? મંત્રાલયને કેમ કંઈ જણાવ્યું નહીં, પતિ-પુત્રીને મળેલા નાણાંનો સુષમા હિસાબ આપે નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મુદ્દે વિવાદ હવે વકરી રહ્યો છે. ...

Read More
Shaktisinh_Gohil
08 Aug
0

કોંગેસ આ બધું કરાવતી હોય અને સંખ્યાબંધ પાટીદારો તેમાં જોડાતા હોય તો સરકારે રાજીનામું આપવું જોઇઅ : શક્તિસિંહ ગોહિલ

– પાટીદાર આંદોલન જો કોંગ્રેસ પ્રેરિતની વાત સાચી હોય… – ભુજમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની સટિક વાત રાજ્યમાં પાટીદાર આંદોલનનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સરકાર વિરોધી માહોલ પણ ઊભો થવા માંડ્યો છે અને આ બધું જ વિરોધ પક્ષ કોંગ્રેસના ઇશારે ...

Read More
Youth Congress
08 Aug
0

ખેડામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

– જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલાં યુવાનોને પોલીસે અટકાવતાં મામલો ગરમાયો ખેડા : શિક્ષિત બેરોજગારને નોકરી આપવાના ભાજપ સરકારે કરેલા વાયદા પૂર્ણ નહી કરવાના મુદે ખેડા િજલ્લા યુવા કોંગેસ દ્વારા શુક્રવારે િજલ્લા કલેકટર કચેરીને ઘેરાવો કરીને ઊગ્ર આંદોલન કરવામાં આવ્યું ...

Read More
AMC
08 Aug
0

અમદાવાદ મ્યુનિ.માં ચૂંટાયેલ પ્રતિનિધિની અવગણના થતી હોવાનો આક્ષેપ

શહેરના તમામ વિસ્તારોનો સમાન વિકાસ અને માળખાકીય સુવિધા પૂરી પાડવાની નીતિ અપનાવવાને બદલે શાસક ભાજપે વેજલપુરમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને અડીને જ આવેલાં જુહાપુરા, મકતમપુરા તથા સરખેજ વિસ્તાર સાથે ભારોભાર અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં સ્થાનિક ...

Read More
AMC
07 Aug
0

સત્તાધીશોની બેદરકારીથી ત્રાહિમામ નાગરિકોએ મેયર તથા કમિશનરને આવેદનપત્ર આપ્યું

હેરના તમામ વિસ્તારોનો સમાન વિકાસ અને માળખાકીય સુવિધા પૂરી પાડવાની નીતિ અપનાવવાને બદલે શાસક ભાજપે વેજલપુરમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને અડીને જ આવેલાં જુહાપુરા, મકતમપુરા તથા સરખેજ વિસ્તાર સાથે ભારોભાર અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં સ્થાનિક ...

Read More
SoniyaG
07 Aug
0

નાગા શાંતિસમજૂતી મોદીસરકારના અહંકારનું પ્રતીક : સોનિયા ગાંધી

નાગા શાંતિસમજૂતી એ મોદીસરકારના અહંકારનું પ્રતીક છે તેવા આક્ષેપો કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ કર્યા છે. નાગાલેન્ડમાં બળવાખોરો સાથે શાંતિકરાર કરતી વખતે મોદીસરકારે વિરોધપક્ષોને વિશ્વાસમાં લીધા નથી કે વિપક્ષી નેતાઓને તેની જાણ કરવાની પરવા કરી નથી. મોદીએ ઉત્તરપૂર્વ રાજ્યોના કોગ્રેસી મુખ્ય પ્રધાનોને ...

Read More
Shaktisinh_Gohil
07 Aug
0

કચ્છ કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ ધારણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર પાઠવ્યું

કચ્છમાં થયેલા ભારે વરસાદ બાદ વહીવટી તંત્રને ઢંઢોળવા અને સરકાર પાસે પૂરગ્રસ્તોના વિશેષ પેકેજની માગણી કરવાના આશયથી યોજાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણા કરવામાં આવ્યા હતા. અને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Read More
Arjun Modh 11
07 Aug
0

સરકારના અન્યાયને લીધે પાટીદારલડત જન્મી છે

શાંતિપૂર્ણ ચાલતા પાટીદાર અનામત આંદોલનને ભાજપ સરકારના પ્રવક્તા મંત્રી રાજકીય રંગ આપવાના ઈરાદાથી અને અશાંતિ ઊભી કરવા આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન કહે છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ-પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ નીતિન પટેલના આક્ષેપનો જવાબ આપતાં જણાવ્યું છે કે પાટીદાર યુવાનોએ કોંગ્રેસ કે ...

Read More
07 Aug
0

ઓનલાઈન નોંધણીથી ખેડૂતો પાકવીમા લાભથી વંચિત થશે

કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારે ડિજિટલ ઈન્ડિયા- ઓનલાઈન રજિસ્ટ્રેશનના નામે ખેડૂતોને પાકવીમા યોજનાથી વંચિત રાખવાનો કાર્યક્રમ ઘડી કાઢયો છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યના ૧૮ હજાર ગામો પૈકી માત્ર ૧૦ ટકા ગામોેમાં ...

Read More