સેવાદળની રાજ્યકક્ષાની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ મળી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકીએ સેવાદળ દ્વારા આઝાદીની લડતથી લઈને આજદિન સુધી આફતના સમયે આ દેશને પોતાનો પરિવાર સમજી કરેલ અવિરત કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું ...
Read MoreAuthor Archives:

અરવલ્લી જિલ્લામાં આજે રવિવારે ભિલોડા એનાર.એ.હાઈસ્કૂલમાં રાજય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ મોડાસા સહિત ત્રણ તાલુકાઓના લાભાર્થીઓ માટેના પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિરોધ પ્રદર્શિત કરવા આવેલા ભિલોડા ધારાસભ્ય સહિત ૫૦ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. ગરીબ કલ્યાણ મેળાના તમાશા બંધ કરો, ...
Read More
આજરોજ સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ આયોજીત અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ઘાનાણ અને અમરેલીના માજી સાંસદ શ્રી “વીરજીભાઈ થુમ્મર” ના “રક્તતુલા” અને “સન્માન સમારોહ” કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ...
Read More
– પતિને પૈસા, સુષમાની માનવતા : રાહુલ – માનવતા જ દર્શાવવી હતી તો ચોરીછુપી કેમ ? મંત્રાલયને કેમ કંઈ જણાવ્યું નહીં, પતિ-પુત્રીને મળેલા નાણાંનો સુષમા હિસાબ આપે નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મુદ્દે વિવાદ હવે વકરી રહ્યો છે. ...
Read More
– પાટીદાર આંદોલન જો કોંગ્રેસ પ્રેરિતની વાત સાચી હોય… – ભુજમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની સટિક વાત રાજ્યમાં પાટીદાર આંદોલનનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સરકાર વિરોધી માહોલ પણ ઊભો થવા માંડ્યો છે અને આ બધું જ વિરોધ પક્ષ કોંગ્રેસના ઇશારે ...
Read More
– જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલાં યુવાનોને પોલીસે અટકાવતાં મામલો ગરમાયો ખેડા : શિક્ષિત બેરોજગારને નોકરી આપવાના ભાજપ સરકારે કરેલા વાયદા પૂર્ણ નહી કરવાના મુદે ખેડા િજલ્લા યુવા કોંગેસ દ્વારા શુક્રવારે િજલ્લા કલેકટર કચેરીને ઘેરાવો કરીને ઊગ્ર આંદોલન કરવામાં આવ્યું ...
Read More
શહેરના તમામ વિસ્તારોનો સમાન વિકાસ અને માળખાકીય સુવિધા પૂરી પાડવાની નીતિ અપનાવવાને બદલે શાસક ભાજપે વેજલપુરમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને અડીને જ આવેલાં જુહાપુરા, મકતમપુરા તથા સરખેજ વિસ્તાર સાથે ભારોભાર અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં સ્થાનિક ...
Read More
હેરના તમામ વિસ્તારોનો સમાન વિકાસ અને માળખાકીય સુવિધા પૂરી પાડવાની નીતિ અપનાવવાને બદલે શાસક ભાજપે વેજલપુરમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને અડીને જ આવેલાં જુહાપુરા, મકતમપુરા તથા સરખેજ વિસ્તાર સાથે ભારોભાર અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં સ્થાનિક ...
Read More
નાગા શાંતિસમજૂતી એ મોદીસરકારના અહંકારનું પ્રતીક છે તેવા આક્ષેપો કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ કર્યા છે. નાગાલેન્ડમાં બળવાખોરો સાથે શાંતિકરાર કરતી વખતે મોદીસરકારે વિરોધપક્ષોને વિશ્વાસમાં લીધા નથી કે વિપક્ષી નેતાઓને તેની જાણ કરવાની પરવા કરી નથી. મોદીએ ઉત્તરપૂર્વ રાજ્યોના કોગ્રેસી મુખ્ય પ્રધાનોને ...
Read More
કચ્છમાં થયેલા ભારે વરસાદ બાદ વહીવટી તંત્રને ઢંઢોળવા અને સરકાર પાસે પૂરગ્રસ્તોના વિશેષ પેકેજની માગણી કરવાના આશયથી યોજાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણા કરવામાં આવ્યા હતા. અને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
Read More
શાંતિપૂર્ણ ચાલતા પાટીદાર અનામત આંદોલનને ભાજપ સરકારના પ્રવક્તા મંત્રી રાજકીય રંગ આપવાના ઈરાદાથી અને અશાંતિ ઊભી કરવા આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન કહે છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ-પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ નીતિન પટેલના આક્ષેપનો જવાબ આપતાં જણાવ્યું છે કે પાટીદાર યુવાનોએ કોંગ્રેસ કે ...
Read Moreકોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારે ડિજિટલ ઈન્ડિયા- ઓનલાઈન રજિસ્ટ્રેશનના નામે ખેડૂતોને પાકવીમા યોજનાથી વંચિત રાખવાનો કાર્યક્રમ ઘડી કાઢયો છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યના ૧૮ હજાર ગામો પૈકી માત્ર ૧૦ ટકા ગામોેમાં ...
Read More