Author Archives:


સુરત જિલ્લા પંચાયતની બેઠકોના સીમાંકનને અકબંધ રહ્યા હોવા છતાં આજે એકસામટી ૧૪ બેઠકોનો અનામત ક્રમ બદલાઈ ગયો હતો. આશ્ચર્યની બાબત એ છે કે, સીમાંકન દરમિયાન આ રોટેશન બદલવા માટે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઈ રજૂઆત કે ફરિયાદ ...
Read More
જનસંપર્ક કાર્યક્રમના આયોજન માટે તાપી જિલ્લા કોંગ્રેસની ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. તેમાં વ્યારાના ધારાસભ્ય શ્રી “પુનાજીભાઈ ગામીત”,તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી “માવજીભાઈ ચૌધરી”,તાપી જિલ્લા કોંગ્રેસ પ્રભારી શ્રીમતી “જ્યોતીબેન દેસાઈ”,તાપી જિલ્લા ...
Read More
– હું ભાજપમાં હોત તો ‘ભાઈ’ PM અને ‘બેન’ CM ન હોત – ભાજપ છોડવાની મુખ્યમંત્રીની ટિપ્પણી સામે શંકરસિંહનો ટોણો – ‘કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ , કેબિનેટ મંત્રી જેવા પદ આપી સન્માન જાળવ્યું’ ગાંધીનગર : ‘બાપુએ ભાજપ છોડ્યો ન હોત તો ...
Read More
સુરત/નવસારી લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી “માનસિંગભાઈ ડોડીયા” ની આગેવાનીમાં શિક્ષિત યુવા રોજગાર અધિકાર રેલી” કાઢી “કલેક્ટર” ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
Read More
પાલિકાની સામાન્ય સભામાં આરોગ્ય વિભાગની કામગીરી અંગે પસ્તાળ આરોગ્ય વિભાગની કામગીરી કથળી ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ સુરતમાં સફાઈની કામગીરી સાથે આરોગ્ય વિભાગની કામગીરી કથળી ગઈ હોવાનો કોંગ્રેસ-અપક્ષનો આક્ષેપ સુરત પાલિકાની આજની સામાન્ય સભા ભાજપના ધારાસભ્યના ડેન્ગ્યુના કારણે થયેલા મોત બાદ ...
Read More
સંસદનું સત્ર પૂર્ણ થવાના આરે છે છતાં પણ સુષમા સ્વરાજ, વસુંધરા, શિવરાજ વિવાદ થોભવાનું નામ લેતો નથી. સોમવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વિદેશમંત્રી સુષમા સ્વરાજને નિશાન બનાવ્યા છે. રાહુલ ગાંધીએ સોમવારે જણાવ્યું હતું કે સુષમાજીએ સંસદમાં સુંદર ભાષણ કર્યું ...
Read More
ગુજરાતમાંએન્જિનિયરિંગ, મેડિકલ- પેરામેડિકલ, ફાર્મસી, સાયન્સ, આર્કિટેક્ચર, કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પાંચ કરોડ જેટલી માતબર ફી ઉઘરાવવામાં આવી છે અને ધો.12ના પરિણામને 80 દિવસ કરતાં વધુ સમય થયો હોવા છતાં હજુ પણ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ...
Read More
ખેરાલુ તાલુકામાં તાજેતરમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી પ્રજાના જાનમાલનું ભારે નુકશાન થવા પામેલ છે. જેની સહાય તાત્કાલિક ચૂકવાય તે માટે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં વિનાશક વાવાઝોડા અને વરસાદથી ખેરાલુ તાલુકા વિસ્તારમાં અનેક ખેડૂતોની જમીનનું મોટાપાયે ...
Read More