રાજ્યની કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, બેરોજગારી, ખેડૂતો, યુવાનો, વેપારીઓ સહિત સમાજના તમામ વર્ગોની મુશ્કેલીઓ નિવારવામાં ભાજપ સરકારની નિષ્ફળતા અંગે ૨૭મીએ કોંગ્રેસ ગાંધીનગરમાં શાંતિપૂર્ણ રીતે ધરણાં યોજીને રાજ્યપાલને આવેદન સુપરત કરશે. રાજ્ય સરકારની નિષ્ફળતાના વિરોધમાં અગાઉ વિધાનસભાને ઘેરાવ કરવાની વિચારણા કરાઈ હતી પરંતુ ...
Read MoreAuthor Archives:


– પોરબંદર તાલુકામાં કમોસમી વરસાદના વળતરમાં ફેર વિચારણા કરવાના મુદ્દે ખેડૂતોનું સંમેલન અને રેલીમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખના સરકાર પર વાકપ્રહાર… – ચૂંટણી આવે છે એટલે મત માંગવા નથી આવ્યો…મારે તો ખેડૂતોના સમર્થનમાં રહેવું છે પોરબંદર તાલુકામાં શિયાળાના સમયમાં કમોસમી વરસાદના ...
Read More
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના મતક્ષેત્ર અમેઠી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખેડૂતો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ સમયે તેઓએ એનડીએ સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓના મતે નરેન્દ્ર મોદીની સરકાર માત્ર મૂડીવાદીઓ માટે જ ...
Read More
– શંકરસિંહે ભાજપને અડવાણીની પાક.યાત્રા યાદ કરાવી – ‘ઝીણાની મઝાર પર ગયેલા અડવાણીનું રાજીનામું લઈ લેવાયું હતું’ ગાંધીનગર : યુએઈના પ્રવાસ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મસ્જિદની લીધેલી મુલાકાત વિશે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વેધક પ્રશ્ન કરતા શબ્દપ્રહાર કર્યો છે કે, ...
Read More
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતાની સાથે જ વોર્ડના સ્થાનિક પ્રશ્નોના મુદ્દે રાજકીય મોરચા તેજ થવા લાગ્યા છે. ગિરધરનગર વોર્ડના વિવિધ વિસ્તારોમાં પ્રદુષિત અને દુર્ગંધવાળા પાણીના મુદ્દે આજે મંગળવારે વહેલી સવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણભાઇ પટેલના નિવાસસ્થાને મહિલાઓના ટોળાએ ઘેરાવ કર્યો ...
Read More
પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સંમેલન સુદામા ચોક પોરબંદર ખાતે
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. વિભાગના કાર્યકારી ચેરમેન તરીકે શ્રી બળદેવજી ઠાકોરની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત કાર્યકારી ચેરમેનશ્રી બળદેવજી ઠાકોર (ધારાસભ્યશ્રી)એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ...
Read More
ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી સેલના ઉપપ્રમુખ અને પશ્ચિમ રેલ્વેના માજી સભ્ય શ્રી “કલ્પેશભાઈ બારોટ” ની આગેવાનીમાં ઉત્રાણ રેલ્વે સ્ટેશનના સ્થાનિક વણઉકેલાયેલા પ્રશ્નોના અને અધિકારીઓની મીલીભગત ના વિરુધ્ધમાં “ઉત્રાણ” ખાતે “રેલ રોકો” આંદોલન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલ્વેના માજી સભ્ય ...
Read More
સ્થાનિક વોર્ડ, ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ભાષણ જેવું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટે લાલકિલ્લા પરથી કરેલા ભાષણને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિમ્નસ્તરનું ગણાવ્યુ હતું. તેઓએ જણાવ્યુ હતું કે, આ ભાષણથી વડાપ્રધાનની ગરીમાં ઝાંખી પડી છે. ગાંધીનગરમાં કોંગ્રેસ ...
Read More
રાજ્ય સરકાર ગ્રામ્યવિસ્તારોમાં વસતા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યાનો દાવો કરે છે પરંતુ પંચાયત વિભાગમાં જુદા જુદા સંવર્ગની ખાલી જગ્યાઓ સરકારના દાવાની પોલ ખોલી રહ્યા છે. પંચાયત વિભાગની ૬૫,૬૮૩ જગ્યામાંથી ૨૫,૬૭૨ જગ્યાઓ ખાલી રાખીને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે અગત્યના ...
Read More