એક તરફ ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલનમાંથી માર્ગ કાઢવામાં વ્યસ્ત છે ત્યારે આવતીકાલ તા. ૨૬ ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસના ટૂંકા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોઈ સરકારી કામકાજ નથી, માત્ર મુખ્યમંત્રી દ્વારા શોકપ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં ...
Read MoreAuthor Archives:


આજે યોજાયેલી પાટીદાર રેલીને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર દ્વારા સ્પોન્સર થયેલી રેલી ગણાવી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે પ્રકારે સરકાર રેલી માટે એક રૂપિયે જી.એમ.ડી.સી. મેદાન આપ્યું, ટોલટેક્સના દરવાજા ખોલી નાખ્યા, કલેક્ટરને આવેદનપત્ર લેવા ...
Read More
આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ યોજાનાર “જનસંપર્ક યાત્રા”ના આયોજન માટે “તાપી જિલ્લા કોંગ્રેસ” સમિતિની અગત્યની મિટિંગ ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
Read More
ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના નેજા હેઠળ યોજાનાર “જનસંપર્ક યાત્રા” ના આયોજન માટે “સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ” સમિતિ ની મિટિંગ યોજાઇ હતી..
Read More
ગાંધીનગર શહેર જીલ્લા કોગ્રેસ સમિતી દ્વારા દલીત એકતા સમેલન તેમજ નવ નિયુકત સેલના ચેરમેનશ્રી અશોક શ્રીમાળી અને જગદીશભાઇ નો સન્માન સમારંભ સે.6 સંત રોહીદાસ મંદીર ખાતે યોજાયો
Read More
આણંદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા યુવાનોના અધિકાર માટે સરકાર સામે આંદોલનનું રણસીંગુ ફુક્યું છે. ભાજપ સરકારને યુવાનોની એક્તા શક્તિ બતાવવા ‘યુવા રોજગાર અધિકાર રેલી’નું આયોજન કરેલ જે અંતર્ગત આજે શહેરના અમુલ ડેરી રોડ પર વિશાળ સંખ્યામાં યુવાનો ભેગા થઈ રેલી ...
Read More
ગુજરાતના ભૂતપૂર્વ નાણાંપ્રધાન સનત મહેતાના અવસાન અંગે રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કોંગ્રેસ અધ્યક્ષા શ્રી સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, અગ્રણી એહમદ પટેલ સહિત મહાનુભાવોએ શોકની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું છે કે ગુજરાત અને દેશે ગરીબોના મસીહા, કિસાનો- ...
Read More
ગુરૂવારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 73મી જન્મ જયંતિ નિમિત્તે વીર ભૂમિ ખાતે સોનિયા ગાંધી પરિવાર સાથે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહન સિંહ અને અજય માકન જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, ઉપરાષ્ટ્રપતિ ...
Read More
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સતત બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના શાબ્દિક પ્રહારો ઉગ્ર બનાવ્યા છે. કાળા નાણાંના મામલે રાહુલે કહ્યું કે, મોદીજી ફક્ત બોલે છે પણ આપેલું વચન નિભાવી શકવાની તાકાત ધરાવતા નથી. ‘ના કુછ મિલા હૈ, ના ...
Read More