Author Archives:


રાહુલ ગાંધી બે દિવસીય જમ્મુ-કશ્મીરની મુલાકાતે છે. ગુરૂવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામામાં સભાનું સંબોધન કર્યુ હતું. તેમજ તે ત્યાંના ખેડૂતોને પણ મળ્યા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ અંગે પીએમ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, ...
Read More
-રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગ -પોલીસનું દમન અટકાવવા રાજ્યપાલને કોંગ્રેસની રજૂઆત -ભાજપ સરકારમાં લોકો પૈસા આપે તો જ કામ થાય છે : ભરતસિંહ સોલંકી ગાંધીનગર : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના તથા પાટીદારો પર પોલીસે કાળો કહેર વરસાવ્યો ...
Read More
વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં શોક પ્રસ્તાવ મૂકતાં સરકાર ફસાઈ અધ્યક્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપી ગૃહ સ્થગિત કરવાની માગ ફગાવી ગુજરાતમા ૨૦૦૨ અને ૨૦૧૫ના તોફાનો વચ્ચે સામ્યતા છે. ગોધરામા ટ્રેન સળગી ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની જ સરકારો હતી. તે વખતના ...
Read More
શક્તિસિંહનો અવાજ દબાવવા માઈક બંધ કરાયાં જવાબદેહિતાથી દૂર ભાગતી સરકારના મંત્રીઓનાં મોઢાં સિવાઈ ગયાં સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા પાટીદાર અનામત આંદોલન સમિતિના ઉપવાસ આંદોલન અને ત્યારબાદ રાજ્યભરમાં ફાટી નિકળેલી હિંસા, સરકારી મિલકતોનું નુકસાન સંદર્ભે સરકારની જવાબદેહિતા ...
Read More
રોમ ભડકે બળતું હતું, ત્યારે નીરો ફીડલ વગાડતો હતો. જેવા હાલત છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. એક તરફ ગુજરાત ભડકે બળતું હતું ત્યારે ગુજરાત સરકાર વિધાનસભામાં વિધેયકો પાસ કરાવવામાં વ્યસ્ત હતી. તોફાનોના મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાનો શોક પ્રસ્તાવ ...
Read More
કોંગ્રેસઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં વાસ્તવિક અંકુશરેખા નજીક પાકિસ્તાન દ્વારા કરાતા મોર્ટારમારાના પીડિત ભારતીય નાગરિકોની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેન્દ્રસરકારે કોઇ પણ પ્રકારના વાંક-ગુના વિના સરહદપારથી થતા ગોળીબાર અને મોર્ટારમારાનો ભોગ બની રહેલા સરહદી વિસ્તારના ...
Read More
શહેરમાં ફેલાયેલી પાટીદાર આંદોલનની હિંસાને કારણે સર્જાયેલા તંગ માહોલને જોતા શહેર કોંગ્રેસે કાર્યક્રમ બંધ રાખવો પડયો હતો.આજે સવારે ૧૦ વાગ્યાથી રેસકોર્ષના વાણિજ્ય ભવનમાં શહેર કોંગ્રેસ દ્વારા ‘નવસર્જન ગુજરાત’ વિષય આધારિત કાર્યક્રમ યોજાવાનો હતો. તેમાં નિરીક્ષક એવા પૂર્વ મંત્રી ડો. તુષાર ...
Read More
ગુજરાતમાં તા.૨૫ ઓગસ્ટની ઘટના બાદ ઊભી થયેલી અશાંત પરિસ્થિતિ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરી છે. એહમદ પટેલે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય ...
Read More
રાજ્યમાં વ્યાપેલી અશાંતિનો આજથી આરંભાયેલા વિધાનસભા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે પડઘો પાડીને રાજ્ય સરકારના અણઘડ વહીવટનું પરિણામ હોવાનો આક્ષેપ કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. વિધાનસભાની શરૂઆતમાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે સૂત્રો પોકારતા અધ્યક્ષે આજે દિવંગત આત્માને ...
Read More
પાટીદાર આંદોલન બાદ રાજ્યમાં હિંસાના મુદ્દે ગુજરાત વિધાનસભામાં આજથી શરૂ થયેલા ચોમાસું સત્ર કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. આજે શોક દર્શક અબ્દુલ કલામ અને સુરતના ધારાસભ્ય અંગે શોક દર્શક ઉલ્લેખ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. અને ...
Read More
મંગળવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરના ઘટનાક્રમનો પડઘો સમગ્ર રાજ્યમાં ઝીલાયો હતો. બુધવારે તેની રાષ્ટ્રીય પ્રતિક્રિયા પણ જોવા મળી. કોંગ્રેસે પટેલ અનામત હિંસાને મોદી મોડલની નિષ્ફળતા ગણાવી. પ્રતિક્રિયા *હાર્દિક પટેલ તથા તેમના આંદોલનને મારી શુભકામનાઓ. મને લાગે છે કે, રાજ્ય સરકારે ...
Read More