Author Archives: Mehboob Shaikh

7_1441088203
02 Sep
0

કાળા નાણા અંગે મોદીના વચનભંગનો રાજકોટ કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્રારા કાળા નાણાં મુદ્દે નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે સમયે કાળા નાણાં પરત લાવવાની જાહેરાત કરી હતી.પરંતુ આજ સુધી કોઇ પરિણામ ન આવતા કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો. શહેર કોંગ્રેસે  15-15 ...

Read More
Rajkot_Congress (5)
02 Sep
0

રાજકોટ શહેર કૉંગ્રેસ સમિતિનું સંગઠન માળખુ જાહેર કરતા પ્રમુખશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Read More
Congress_Logo
02 Sep
0

અમદાવાદ શહેર કોંગ્રેસની વોર્ડ ચૂંટણી સમિતિ ઉમેદવારો નક્કી કરશે

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ૪૮ વોર્ડના ઉમેદવારોની પસંદગી માટે દરેક વોર્ડમાં ચૂંટણી સમિતિની રચના કરી છે. આગામી સપ્તાહથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે. શહેર પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે વોર્ડ ચૂંટણી સમિતિમાં જે તે વોર્ડમાં રહેતા પ્રદેશ હોદ્દેદારો, શહેરના ...

Read More
Gujarat_Congress
02 Sep
0

ગુજરાતમાં પોલીસના આતંક માટે માત્ર સરકાર જવાબદાર:કોંગ્રેસ

ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન તથા 25 ઓગસ્ટની રાતથી વણસેલી સ્થિતિ માટે કોંગ્રેસે ગુજરાત સરકારને જવાબદાર ઠેરવી છે. વિકાસની પોકળ જાહેરાતો અને વાસ્તવિક્તા વચ્ચેના મોટા અંતરના કારણે યુવાનોમાં જે રોષ હતો તે માર્ગ ઉપર ઊતરી આવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ ...

Read More
Gujarat_Congress
02 Sep
0

રાજ્યમાં દાવાનળ જેવી સ્થિતિ: તપાસ કરવા કોંગ્રેસની માગ

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  25 ઓગસ્ટે યોજાયેલી રેલી પછી સર્જાયેલી અશાંતિ અને દમનકારી સ્થિતિ માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરવા હાઇકોર્ટના સીટિંગ જજની સમિતિની રચના કરવાની માગણી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે. રાજ્યમાં અશાંત સ્થિતિ ...

Read More
Tejashree_patel
01 Sep
0

મોદીસરકારે ગુજરાત સરકારના બે SEZ પ્રોજેક્ટની મંજૂરી રદ કરી

યુપીએ સરકાર વખતે ગુજરાત સરકારના એકમો દ્વારા બે એસઈઝેડ પ્રોજેક્ટ સ્થાપવાની મંજૂર થયેલી યોજનાઓ કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારે રદ કરી હોવાનું વિરમગામના કોંગી ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલે જણાવ્યું છે. જીઆઈડીસી દ્વારા ગાંધીનગરમાં બાયોટેકનોલોજીનો એસઇઝેડ પ્રોજેક્ટ તથા ગુજરાત ગ્રોથ સેન્ટર ડેવલપમેન્ટ ...

Read More
Congress_Logo
01 Sep
0

મ્યુનિ. બોર્ડમાં અવાજ રૂંધાયો : મેયર ચેમ્બરમાં કોંગ્રેસનાં ધરણાં

મ્યુનિ. સામાન્ય સભામાં નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરવા દેવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોની તક છીનવી લેવામાં આવતી હોવાના પ્રશ્ને આજે કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ મ્યુનિ. મધ્યસ્થ કચેરી ખાતે મેયરની ચેમ્બરમાં ધરણા કરીને દેખાવો કર્યા હતા. મેયર લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. શહેરની વિવિધ સમસ્યાઓ ...

Read More
Congress_Logo
01 Sep
0

ગઢડા સિંચાઇ કચેરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખનો આત્મ વિલોપનનો પ્રયાસ

ગઢડાના લીંબાળી ડેમની જર્જરીત હાલત અને કામગીરીના મામલે અનેક વાર રજૂઆત બાદ કોઇ પરીણામ ન આવતા આજે ગઢડા સિંચાઇ કચેરી સામે જિ.પં.ના સદસ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે પેટ્રોલ છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાના પગલે ...

Read More
Sonia_Gandhi
31 Aug
0

શો બાજી કરતાં મોદીની ૫૬”ની છાતી ખોખલીઃ સોનિયા ગાંધી

પટનાના ગાંધી મેદાન પર સ્વાભિમાન રેલીમાં સોનિયા ગાંધી, નીતીશકુમાર અને લાલુપ્રસાદ ગર્જ્યાં બિહારમાં સોનિયા, નીતીશ, લાલુનો રણટંકાર । મહાગઠબંધનના પ્રચારનો પ્રારંભ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે રવિવારે જદયુ, રાજદ, કોગ્રેસ અને સપાના મહાગઠબંધનના સંયુક્ત પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ...

Read More
Bharat_SOLANKI1
31 Aug
0

પોલીસ દમન નિંદનિય, દોષિતોને કડક સજા થવી જોઈએઃ ભરતસિંહ સોલંકી

તોફાનો દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસ ગોળીબારનો ભોગ બનેલા પિતા-પુત્રનું બેસણું તેમના વતન દહેગામ તાલુકાનાં કનીપુરમાં હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. ભરતસિંહે તોફાનોમાં પોલીસ દમનને નિંદનિય ગણાવીને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવું ...

Read More
Congress_Logo
31 Aug
0

રાજ્યમાં એટ્રોસિટીના ૫,૨૬૮ કેસમાં ન્યાય ક્યારે?

આધુનિકતાના દોરમાં પણ ગુજરાતમાં આભડછેટ અને અસ્પૃશ્યતાના કિસ્સા વધતાં જોવા મળે છે. છેલ્લાં ત્રણ જ વર્ષના સમયગાળા દરમિયાન ૩,૯૦૫ કેસો એટ્રોસિટીના નોંધાયા છે જ્યારે અત્યારે પણ ૫,૨૬૮ એટ્રોસિટીના કેસ એવા છે જેમાં લોકો ન્યાયનો કાગડોળે ઈન્તેજાર કરી રહ્યા છે. સામાન્ય ...

Read More
Dehgam_Bharatsinh_Solanki
31 Aug
0

દહેગામ: પિતા-પુત્રનાં બેસણાંમાં ભરતસિંહ સોલંકી હાજર

– કનીપુરગામમાં પિતા-પુત્રનાં બેસણાંમાં ભરતસિંહ સોલંકી-લાલજી પટેલ હાજર – તોફાન દરમિયાન વસ્ત્રાલમાં પોલીસ ગોળીબારથી બંનેના મોત થયા હતા દહેગામ: પાટીદાર અનામત આંદોલનના પગલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસ ગોળીબારનો ભોગ બની મૃત્યુ પામનારા દહેગામ તાલુકાનાં કનીપુર ગામના પિતા પુત્રનું બેસણું કનીપુરની ...

Read More