ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ઉંમરગામથી અંબાજીની જન આશિર્વાદ યાત્રાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, આ યાત્રા વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે લોકોની વચ્ચે જશે અને તેમની સમસ્યાઓને ઉજાગર કરશે, સાથે જ સરકારના ભ્રષ્ટાચારને ...
Read MoreAuthor Archives:


યમનમાં ફસાયેલા ગુજરાતી ખલાસીઓને વહેલામાં વહેલી તકે સલામત રીતે ભારત પરત લાવવા માટે કોંગી સાંસદ અહમદ પટેલે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર પાઠવ્યો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષાના રાજકીય સચિવ અને સાંસદ અહમદ પટેલે યમનમાં ચાલી રહેલા નાગરિક ...
Read More
અમદાવાદજિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગ રૂપે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર દ્વારા તાલુકા વાઈઝ નિરીક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસના ઈન્ચાર્જ મહામંત્રી પંકજસિંહ વાઘેલાએ આપેલ સતાવાર ...
Read More
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી હવે ક્યારે યોજાશે તે નિશ્ચિત નથી, પરંતુ કોંગ્રેસે અમદાવાદના મતદારોને ભાજપ શાસનની નિષ્ફળતાઓથી જાગૃત રાખવા ત્રણ ટેબ્લો તૈયાર કરી માર્ગ પર ફરતા કર્યા છે. જેમાં પ્રજાને જરૂરી પ્રાથમિક સુવિધામાં પડેલી હાલાકી અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. ...
Read More
ગુજરાતમાં સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઊલટી સહિતના બેફામ વ્યાપેલા રોગચાળાને ડામવામાં નિષ્ફળ ભાજપ સરકારને જાગૃત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ૬ મહાનગરોમાં ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા. સુરત ખાતે ૧૪૪મી કલમના ભંગ બદલ કાર્યકરોની અટકાયત કરવામાં આવી ...
Read More
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે આજે અમદાવાદ ખાતેના એક શૈક્ષણિક સમારંભમાં જણાવ્યું હતું કે તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે. અજ્ઞાાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી જ બીમારીનો ઈલાજ છે. ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળના ...
Read More
વાયબ્રન્ટગુજરાત, મેક ઇન ઇન્ડિયાના નામે ગુજરાતના ખેડૂતો પાસેથી જમીન પડાવીને મળતિયા ઉદ્યોગપતિઓની આપી દીધા પછી પણ આજદિન સુધી હજુ વળતર ચૂકવાયું નથી. ખાસ કરીને સાણંદ પાસે જીઆઈડીસી દ્વારા સંપાદન કરાયેલી 25 ટકા જમીનના માલિકોને 20 મહિના પછી પણ વળતર ચૂકવાયું ...
Read More
કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે માગણી કરી છે કે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતાં ચોમાસુ નિષ્ફળ ગયું છે. ચાલુ વર્ષે ૫૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જે વરસાદ પડયો તે પણ એકસાથે પડયો છે, તબક્કાવાર વરસાદ ન થવાથી ખેડૂતોનો પાક બળી ...
Read More
ભાજપની પેનલનો એકપણ ઉમેદવારની જીત નહીં નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય જ્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાકેશ ભટ્ટ અને માજી ધારાસભ્ય કે.ટી. ભીલ ભાજપ પ્રેરીત પેનલની હાર થઇ છે. ભાજપ પ્રેરીત પેનલનો એકપણ ઉમેદવાર ન જીતતા ...
Read More
બેરોજગાર યુવકને એક અરજી પાછળ ૨૦૦ રૃપિયા જેટલો ખર્ચ થાય છે અને સાચા યુવકોને અન્યાય થતો હોવાની રજુઆત વડગામ યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ ચૌધરીની આગેવાની હેઠળ વડગામ યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર આર. કે. પટેલને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. વડગામ યુથ ...
Read More
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય ચેરમેનશ્રી કે. રાજુજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી મોરબી જીલ્લા, વડોદરા જીલ્લા અને અમદાવાદ શહેરના ચેરમેન તરીકે નીચેની નિમણુંક કરવામાં આવી છે. જીલ્લા અને શહેરના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રીના ...
Read More