મુખ્યમંત્રીએ ગઈકાલે સુરત જિલ્લાના માંડવી ખાતે જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ યુવકને અન્યાય થયો નથી. અરજી ન કરી હોય તો નોકરી ક્યાંથી મળે? અરજી કરવા ભણવું પડે, ઇન્ટરવ્યુ આપવું પડે અને તેમાં પાસ થવું પડે. મુખ્યમંત્રીના આ વિધાન સામે પ્રદેશ ...
Read MoreAuthor Archives:


તાપી જિલ્લાના “ડોલવણ” તાલુકાના “પીઠાદરા” ગામે આગામી દિવસોમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં કાર્યકર સંમેલન યોજાયું હતું,જેમાં ઘણીમોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
Read More
અધ્યક્ષસ્થાનેથી વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ અત્યારે દિલ્હીમાં ‘વીર ભાષણવાળા’ની સરકાર છે તેવું કહી ભાજપના નેતાઓ કરતા તો ભવાઇના કલાકારો વધુ સારા હોવાનું નિવેદન કરી નાખ્યું હતું. રાજ્ય સરકાર થાળી–વેલણના વિરોધથી ડરી ગઇ હોવાથી લોકોની વચ્ચે જવાનું ટાળી રહી હોવાનું ...
Read More
કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો નાણામંત્રીને પત્ર છેલ્લા ૧૦ મહિનામાં ખાદ્યતેલની આયાતમાં ૨૩ ટકાથી વધુનો વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં સોયાબીન તેલની આયાત વિક્રમજનક સપાટીએ પહોંચી હતી. આ અંગે કોંગ્રેસનાં નેતા અને સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોનાં ...
Read More
રાજકોટ મહાનગરપાલિકાનાં કૉંગ્રેસ પક્ષનાં પ્રભારીઑ હિંમતસિંહભાઇ પટેલ અને ડૉ.તેજશ્રીબેન પટેલની ઉપસ્થિતમાં રાજકોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ અને રાજકોટ શહેર કૉંગ્રેસનાં આગેવાનૉની ઉપસ્થતિમાં તમામ સેલનાં આગેવાનો, હૉદેદારૉ અને કાર્યકરૉની મિટીંગ મળેલ હતી.આ મિટીંગમાં તમામ સેલનાં પ્રમુખશ્રીઑએ બંન્ને પ્રભારીઑ ...
Read More
તાપી જિલ્લાના “ગડત” ગામે આગામી દિવસોમાં આવી રહેલ જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં “કોંગ્રેસ કાર્યકર્તા” સંમેલન યોજાયું હતું. જેમાં ઘણીમોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
Read More
કોંગ્રેસના ઉપાધ્ય રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ આરએસએસની ઈચ્છા વિરૂદ્ધ કોઈ કાર્ય કરી શકે નહીં. આટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આરએસએસની અવગણના કરી શકે નહીં. દિલ્હીમાં યુથ કોંગ્રેસની આજે પૂરી થયેલી બે દિવસની કારોબારીમાં બંધ બારણે સંબોધન ...
Read More
યુ.પી.એ સરકાર દ્વારા જમીન સંપાદન કાયદો ૨૦૧૩ લાવવામાં આવ્યો હતો. આ કાયદામાં ભાજપ સરકાર દ્વારા સુધારા કરી વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. સંસદમાં તે અંગેનુ વિધેયક લાવવામાં આવતાં વિરોધ પક્ષે સંસદની કાર્યવાહી ખોરવી નાખી હતી. આખરે સરકારે કાયદામાં સુધારો કરવાનું ...
Read More
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા કહો કે, મ્યુનિ. બોર્ડની બેઠકમાં લોકસભા અને વિધાનસભાની જેમ સંસદીય પ્રણાલી કાયદેસર રીતે અપનાવાયેલી છે. જેમાં બોર્ડની બેઠકના ઝીરો અવર્સમાં પ્રશ્નોત્તરી કાળનો વધુમાં વધુ એક કલાક અથવા અડધો કલાક નિશ્ચિત કરવામાં આવ્યો છે. પરંતુ આ ...
Read More