જ્ઞાાતિ આધારિત અનામત કોઈ એક પાર્ટીનું ફરજંદ નથી, બધાની અનુમતિ છે મોહન ભાગવતના મનમાં જે હતું તે નિકળી ગયુ, હવે ઢાંકવાથી કંઈ નહીં વળે અનામતની સમીક્ષા સાંસદો કરે છે, વધુ નવી ભ્રામક વાતો ફેલાવાનું બંધ કરો વિપક્ષના નેતા શંકરસિંહે ભાગવતનું ...
Read MoreAuthor Archives:


ભાજપની વોટબેંક ગણાતા પાટીદારોના અનામત આંદોલને કોંગ્રેસની વોટબેંકને પણ અસર કરી છે. બદલાયેલા રાજકીય સમીકરણોમાં કોંગ્રેસની દરેક જિલ્લામાં શું સ્થિતિ છે તેના લાભ- ગેરલાભની સમીક્ષા માટે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ચાર દિવસ સુધી પ્રદેશ કાર્યાલય ખાતે જિલ્લાસ્તર બેઠકો યોજાશે. આ બેઠકમાં ...
Read More
કપડવંજ તાલુકા પંચાયતમાં અઢી વર્ષથી શાસનની ધૂરાં સંભાળનાર ભાજપ પાસેથી કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ આંચકી લેતાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. ભાજપ પાસે બહુમતી હતી, પરંતુ ચૂંટણીની પ્રક્રિયા સમયે ભાજપના ત્રણ અસંતુષ્ટ સદસ્યો ગેરહાજર રહ્યાં હતાં. જેને કારણે કોંગ્રેસ ...
Read More
સુરત શહેર કોંગ્રેસ ની નવી ઓફીસ અને કાર્યકરો સાથે મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને અન્ય આગેવાનો
Read More
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે વૃંદાવનમાં બાંકે બિહારીનાં દર્શન કર્યા બાદ મથુરામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પર નિશાન સાધતાં જણાવ્યું કે કોંગ્રેસ આરએસએસ નથી, મોહન ભાગવત કહે કે આકાશ કાળા ...
Read More
ગુજરાતમાં ભાજપના બે દાયકાના શાસનમાં ઓબીસી સમાજ સંગઠિત બની સરકાર સબક શીખવાડે : વડોદરામાં મધ્યઝોનની મીટિંગ ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ભાજપ સરકારે ઓબીસી સમાજને આર્થિક અને શૈક્ષણિક રીતે પાયમાલ કર્યો છે તેવો સૂર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી વિભાગની મધ્યઝોનની બેઠકમાં ...
Read More
ગુજરાતપ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ચૂંટણીઓના પ્રચારનો આરંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં રાજ્ય સરકારની નિષ્ફળતાને રજૂ કરતો રથ દરેક વોર્ડમાં ફેરવવામાં આવી રહ્યો છે, હાલમાં અમદાવાદના વિવિધ વોર્ડમાં મોંઘવારીનો રથ ફરે છે અને આગામી ...
Read More
દિલ્હીના રામલીલા મેદાનમાં કિસાન સમ્માન રેલીમાં સોનિયા-રાહુલના પ્રહારો ‘મેક ઇન ઇન્ડિયા’ વાસ્તવમાં ‘ટેક ઇન ઇન્ડિયા’ છે : રાહુલ વિકાસનું ‘ગુજરાત મોડલ’ શ્રમિકો માટે નથી, અલંગ યાર્ડના શ્રમિકોની અવદશા તેનું ઉદાહરણ જમીન સંપાદન ખરડા મુદ્દે સંસદમાં સમર્થન ન મળતાં જમીન વિષયક ...
Read More
રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે આયોજિત કિસાન મઝદૂર સન્માન રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની કથિત ખેડૂતવિરોધી નીતિઓને વખોડી કાઢી હતી. રેલીને સંબોધન કરતાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નવી દિલ્હીમાં જમીનસંપાદન ખરડાની લડાઇ ...
Read More