Author Archives:


કોંગ્રેસનાવડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની ટપાલ ટિકિટો બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરીને વહિવટી સત્તાધીશોને આવેદન પત્ર આપ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇ, મ્યુ.કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સોલંકી, એન.એસ.યુ.આઇ.ના મિતુલ દેસાઇ, ભાવેશ ...
Read More
– કોલેજ કે કેજી? બેન્ચીસ વિનાની સાયન્સ કોલેજ,ભોંય પર ભણો – વડનગરમાં મેડિકલ કોલેજના સપ્તરંગી સ્વપ્ન વચ્ચેની વાસ્તવિકતા – વડાપ્રધાનના વતનમાં જ આ હાલત? ગુજરાતીઓ ક્યાંથી સાયન્સમાં આગળ વધે? – એનએસયુઆઇના આવેદને ખોલી પોલ, સરકારી દાવાની માહેં છે પોલમપોલ બાલમંદિરનાં ...
Read More
‘પોલીસ આત્મહત્યાનું કારણ શોધશે તેમ કહે છે’ ‘અનામત આંદોલનમાં મૃત્યુ પછી રાજકોટના યુવાને આત્મહત્યા કરી છે અને તેમણે આત્મહત્યા વખતે ડાઇંગ ડેકલેરેશન સ્વરૂપે તેઓ અનામત ન મળતા આત્મહત્યા કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમણે આત્મહત્યા વખતે જે ડાઇંગ ડેકલેરેશનને આખરી ...
Read More