ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે હવે નગરપાલિકાની ચૂંટણીઓ પણ પક્ષના નામે, પક્ષના સિમ્બોલ ઉપર લડવામાં આવશે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મોટાભાગે નગરપાલિકા ચૂંટણીઓ કોંગ્રેસના જ ઉમેદવારો પરંતુ નાગરિક સમિતિના નામે ચૂંટણી લડતા હતા. ...
Read MoreAuthor Archives:


કોંગ્રેસ સમયસર ચૂંટણી કરાવવા હાઈકોર્ટમાં જશે રાજ્ય ચૂંટણીપંચ હિઝ માસ્ટર્સ વોઈસ જેવું બની ગયું છે : શંકરસિંહ હાર થાય તો છબી ખરડાય માટે પી.એમ.એ સી.એમ. પાસે બધું આઘું પાછું કરાવ્યું પરંતુ હાર તો નિશ્ચિત જ છે. બકરે કી મા કબતક ...
Read More
ચૂંટણી પાછી ઠેલવાના વટહુકમને કોર્ટમાં પડકારાશે ગુજરાતની ભાજપ સરકાર રાજધર્મ નિભાવી ચૂંટણી કરાવે અથવા વિધાનસભાનો ભંગ કરેઃકોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ગુજરાતમાં ૩૧ જિલ્લા પંચાયત અને ર૦૦ કરતાં વધુ તાલુકા પંચાયતની ચૂંટણીઓ નવેમ્બર મહિનામાં યોજવાની હતી ત્યારે રાજ્ય ચૂંટણી પંચે વટહુકમ બહાર ...
Read More
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રાખવાની ઘટના અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે જંગલરાજ બિહારમાં નહીં, પરંતુ ગુજરાતમાં ચાલે છે. જો ભાજપમાં હિંમત હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો સામનો કરે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સબસલામત છે, ...
Read More
એહમદ પટેલ સહિતના કોંગ્રેસી અગ્રણીઓની રાષ્ટ્રપતિને રજૂઆત કોંગ્રેસે જનહિત વિરોધી ગણાવ્યાં કેનદ્ર સરકારે રાષ્ટ્રપતિને ખેત જમીન ટોચ મર્યાદા વિધેયક અને ગુજસીટોક મંજુરી માટે મોકલ્યાં ગુજરાત સરકારના ખેત જમીન ટોચ મર્યાદા (સુધારા) વિધેયક અને ગુજસીટોક વિધેયકને કેન્દ્ર સરકારે મંજુરીની મહોર મારી ...
Read Moreકોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અને રાજ્યસભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ વિરોધપક્ષના નેતા અને ...
Read More
રાજકોટના સાંસદ કૃષિમંત્રી છે ત્યારે ખેડૂતોની ‘અચ્છે દિન’ની અપેક્ષા પૂરી કરવા માંગ કોંગ્રેસની બોલવું આસાન છે, પાળવું મૂશ્કેલ! ચૂંટણી પ્રચારમાં ભાજપે કરેલા અનેક વાયદાની હવે તેમને યાદ અપાવાઈ રહી છે જેમાં કપાસનાં ટેકાના ભાવ મહત્વની બાબત છે. ભારત સરકારમાં જયારે ...
Read More
પાટીદારો દ્વારા છેલ્લા ત્રણેક મહિનાથી ચલાવી રહેલા અનામત આંદોલનને મુદ્દે કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ વાર જ પોતાના વલણની સ્પષ્ટતા કરવામાં આવી છે. અત્યારની સ્થિતિમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ગુણવત્તાવાળુ શિક્ષણ તેમજ રોજગાર મળી શકતા નથી. માટે ઇકોનોમિકલી બેકવર્ડ કેટેગરી ...
Read More
સત્ય અહિંસા, માનવતાના પુજારી અને પ્રેમ જેવા બિનસંહારક શસ્ત્રના સહારે સમગ્ર ભારતના પ્રજનોને સ્વતંત્રતાના સંગ્રામમાં જોડી અંગ્રેજોની ૧૫૦ વર્ષની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવનાર નવભારતના નિર્માતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મ જયંતીઅ સદભાવના કૂચનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
Read More