ગ્રામ પંચાયતોનું ૭૦ ટકા પરિણામ કોંગ્રેસ તરફી: ભરતસિંહ સોલંકી https://www.youtube.com/watch?v=0uvYSGUrMxo
Read MoreAuthor Archives:


કોંગ્રેસના 132માં સ્થાપના દિવસ પર રાહુલ ગાંધીએ મોદી અને આરએસએસને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું, પીએમ કહે છે કે 8 નવેમ્બરથી તેમણે બ્લેકમની અને કરપ્શન સામે યજ્ઞ કર્યો. નોટબંધી એક યજ્ઞ છે, પરંતુ માત્ર 50 પરિવારો માટે કરી રહ્યા ...
Read More
– જૂનાગઢની શૈક્ષણિક સંસ્થામાં પૂર્વકેન્દ્રિય મંત્રીએ કર્યું સંબોધન – દેશમાં નોટબંધીએ કેન્દ્ર સરકારનું વિચાર વગરનું અને આયોજન વગરનું પગલું કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયની પૂર્વકેન્દ્રિય મંત્રી શશી થરૃરે આકરી ટીકા કરતા આજે જૂનાગઢમાં જણાવ્યું હતું કે વિચાર અને આોજન કર્યા વિનાના ...
Read More
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનનાં બારાં ખાતે એક રેલીને સંબોધતી વખતે નોટબંધીનો મુદ્દો ઉઠાવીને ફરી એક વાર કેન્દ્ર સરકાર પર આક્રમણ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યા હતા કે વીતેલાં અઢી વર્ષમાં મોદીએ માત્ર દેશના ભાગલા પાડવાનું કામ કર્યું છે. તેમણે ...
Read More
ઉત્તરાખંડનાં અલ્મોડામાં શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને આર્થિક લૂંટ ગણાવી પીએમ મોદી પર આકરા પ્રહાર ચાલુ રાખ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી ઇચ્છે છે કે, તમારાં નાણાં બેન્કોમાં જાય અને અમીરોનું રૂપિયા ૮ લાખ કરોડનું દેવું માફ ...
Read More
બેંકોમાં જૂની નોટો જમા કરાવવા માટે સતત બદલતા રહેતા નિયમોને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી રીતે કપડા બદલે છે તેમ આરબીઆઈ નિયમો બદલે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે ...
Read More
ઇમાનદાર પ્રજા જવાબ માગે છે, ‘ઇન્કમટેક્સના દરોડાનો ઘટસ્ફોટ’ની તપાસ કેમ થતી નથી માલ્યા સહિત ડિફોલ્ડરોના ૧.૪૦ હજાર કરોડ કેમ માફ કર્યા સ્વિસ સરકારે આપેલા ચોરોના નામ કેમ જાહેર કરતા નથી – મહેસાણાની જનસભામાં નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત આરોપ લગાવી રાજકીય ...
Read Moreઅખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતિ અને દેશને એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની ૩૨મી પૂણ્યતિથિ તથા નુતનવર્ષના ત્રિવેણી પવિત્ર દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે શ્રધ્ધા સુમન કાર્યક્રમ યોજાયો જો ...
Read Moreગરીબી નીમુલન ક્ષેત્રે ભાજપ સરકારની નબળી કામગીરીથી રાજ્યમાં ગરીબોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. છતાં ભાજપ સરકાર કરોડો રૂપિયાની જાહેરાતો અને ઉત્સવોથી ગરીબો માટે કામ કરે છે તેવી ભ્રામકતા ઉભી કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓની એક મહત્વની બેઠક ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી વિશેષ ...
Read Moreસરકારશ્રીના મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક નશજ-૧૦૯૯/૩૫૨૧-જ, તા.૧૯/૧૦/૨૦૦૦ થી નવી શરતની જમીનોને સામે ચાલીને જુની શરતની કરી આપવાની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતા પણ ફરીવાર નવી બોટલમાં જુનો દારૂ પીવડાવીને ખેડૂતલક્ષી નિર્ણય લીધો હોવાની જાહેરાતોનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ...
Read More