પૂર્વ વડાપ્રધાન અને આપણા લોકલાડીલા સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા વંદન સહ શ્રદ્ધાસુમન
Read MoreAuthor Archives:


પૂર્વ વડાપ્રધાન અને આપણા લોકલાડીલા સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે આણંદ જીલ્લા કોંગ્રેસ દ્વારા વંદન સહ શ્રદ્ધાસુમન
Read More
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે માલધારી સમાજના વિવિધ વિસ્તારોમાંથી 100 થી વધુ આગેવાનો કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા હતા. માલધારી સમાજ અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી વિભાગના અધ્યક્ષશ્રી રમેશભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈ, ...
Read More
રાજ્યમાંવ્યાપેલા પાટીદાર અનામત આંદોલનને પગલે આજે બોટાદ વિસ્તારમાંથી 100 જેટલા ભાજપના પાટીદારો કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો છે. કોંગ્રેસમાં જોડાયા પછી પ્રતિભાવ આપતા બોટાદ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ સી.બી.પટેલ, ભાજપના ઉપપ્રમુખ દિનેશ દલસાણિયાએ જણાવ્યું હતું ...
Read More
– ‘ભાજપે કોળી, પારઘી, દેવીપૂજક, મોચી સમાજને SC-STમાંથી હટાવ્યા હતા’ ગાંધીનગર: બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનામત અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન એમ કહે છે કે, અમે અનામતને જાળવીશું, પણ ...
Read More
નરેન્દ્ર મોદીના હાડોહાડ વિરોધી ગણાતાં પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને ગુજરાત પ્રદેશ congress ના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના રાષ્ટ્ર્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ તેમને આ પદ આપ્યું છે. કુલદીપ શર્મા ગત ૯મી સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાયા હતાં. કુલદીપ શર્મા ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની મંજુરીથી ગુજરાત પ્રદેશ OBC ડીપાર્ટમેન્ટના ચેરમેન અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી લાલજીભાઈ દેસાઈએ પ્રદેશ પદાધિકારીમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી અને ૨૧ મંત્રી સાથે સંગઠન જાહેર કરેલ છે. ...
Read More
બિહારના ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક ચાબખાં વરસાવ્યા હતા. મોતિહારીના અરેરાજમાં પ્રચાર દરમિયાન રાહુલે જણાવ્યું કે, મોદી સરકારના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દાળ તો એ હદે મોંઘી થઈ ...
Read More
પ્રદેશ કોંગ્રેસ અનુ.જાતિ વિભાગની માગણી વિદેશ રાજ્યમંત્રી વી. કે. સિંહ અને હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને પદપરથી દૂર કરવા હરિયાણા રાજ્યમાં દલિત પરિવારને જીવાત સળગાવવાના બનાવને પ્રદેશ કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગે વખોડી કાઢી ગુનેગારો સામે સખત પગલા ભરવા માગ કરી છે. હરિયાણાના ...
Read More
ભાજપે પાટીદાર સમાજનો દ્રોહ કર્યો હોવાના પણ સણસણતાં આક્ષેપો રાજયસહિત અમરેલી જિલ્લામાં પણ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. હાલ આંદોલન દરમિયાન હિંસક ઘટનામા સામેલ પાટીદારોની ધરપકડનો દોર શરૂ કરાયો છે ત્યારે કોંગીના પુર્વ સાંસદ ઠુંમરે આક્રોશ સાથે કાર્યવાહીને વખોડી ...
Read More