Author Archives: Mehboob Shaikh

Banaskantha_Congress (1)
31 Oct
0

સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વંદન સહ શ્રદ્ધાસુમન

પૂર્વ વડાપ્રધાન અને આપણા લોકલાડીલા સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા વંદન સહ શ્રદ્ધાસુમન

Read More
Anand-Congress (1)
31 Oct
0

સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વંદન સહ શ્રદ્ધાસુમન

પૂર્વ વડાપ્રધાન અને આપણા લોકલાડીલા સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે આણંદ જીલ્લા કોંગ્રેસ દ્વારા વંદન સહ શ્રદ્ધાસુમન

Read More
IMG-20151031-WA0060
31 Oct
0

માલધારી સમાજના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે માલધારી સમાજના વિવિધ વિસ્તારોમાંથી 100 થી વધુ આગેવાનો કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા હતા. માલધારી સમાજ અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી વિભાગના અધ્યક્ષશ્રી રમેશભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈ, ...

Read More
Mahila_Congress (1)
30 Oct
0

મહિલા કોંગ્રેસ બેઠક જી.પી.સી.સી. ખાતે

Read More
Jamnagar_Congress (1)
30 Oct
0

જામનગર શહેર માં પીવાના પાણી પ્રશ્ને મહિલા કોગ્રેસ નો બેડા રેલી

Read More
Botad_Congress (10)
28 Oct
0

બોટાદમાં ભાજપ છોડીને 100થી વધુ પાટીદારો કોંગ્રેસમાં જોડાયા

રાજ્યમાંવ્યાપેલા પાટીદાર અનામત આંદોલનને પગલે આજે બોટાદ વિસ્તારમાંથી 100 જેટલા ભાજપના પાટીદારો કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો છે. કોંગ્રેસમાં જોડાયા પછી પ્રતિભાવ આપતા બોટાદ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ સી.બી.પટેલ, ભાજપના ઉપપ્રમુખ દિનેશ દલસાણિયાએ જણાવ્યું હતું ...

Read More
120.Shankarsinh-Vaghela
28 Oct
0

અનામતને જાળવવાની PM મોદીની વાત બે મોંઢાંની: શંકરસિંહ વાઘેલા

– ‘ભાજપે કોળી, પારઘી, દેવીપૂજક, મોચી સમાજને SC-STમાંથી હટાવ્યા હતા’ ગાંધીનગર: બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનામત અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન એમ કહે છે કે, અમે અનામતને જાળવીશું, પણ ...

Read More
Congress_Logo
27 Oct
0

કુલદીપ શર્માને ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાયા

નરેન્દ્ર મોદીના હાડોહાડ વિરોધી ગણાતાં પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને ગુજરાત પ્રદેશ congress ના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના રાષ્ટ્ર્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ તેમને આ પદ આપ્યું છે. કુલદીપ શર્મા ગત ૯મી સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાયા હતાં. કુલદીપ શર્મા ...

Read More
Congress_Logo
27 Oct
0

ગુજરાત કોંગ્રેસે OBC વિભાગના સંગઠનનું માળખું જાહેર કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની મંજુરીથી ગુજરાત પ્રદેશ OBC ડીપાર્ટમેન્ટના ચેરમેન અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી લાલજીભાઈ દેસાઈએ પ્રદેશ પદાધિકારીમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી અને ૨૧ મંત્રી સાથે સંગઠન જાહેર કરેલ છે. ...

Read More
Rahul_Gandhi
27 Oct
0

દેશમાં દાળ મોંઘી થઈ જતાં મોદી વિદેશ જઈ દાળ ખાય છે : રાહુલ

બિહારના ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક ચાબખાં વરસાવ્યા હતા. મોતિહારીના અરેરાજમાં પ્રચાર દરમિયાન રાહુલે જણાવ્યું કે, મોદી સરકારના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દાળ તો એ હદે મોંઘી થઈ ...

Read More
Shaktisinh Gohil Gujarat
27 Oct
0

હરિયાણામાં દલિત પરિવારને જીવતા સળગાવનાર વિરૃધ્ધ પગલા ભરો

પ્રદેશ કોંગ્રેસ અનુ.જાતિ વિભાગની માગણી વિદેશ રાજ્યમંત્રી વી. કે. સિંહ અને હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને પદપરથી દૂર કરવા હરિયાણા રાજ્યમાં દલિત પરિવારને જીવાત સળગાવવાના બનાવને પ્રદેશ કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગે વખોડી કાઢી ગુનેગારો સામે સખત પગલા ભરવા માગ કરી છે. હરિયાણાના ...

Read More
Congress_Logo
27 Oct
0

ભાજપે પાટીદાર સમાજનો દ્રોહ કર્યો હોવાના પણ સણસણતાં આક્ષેપો

ભાજપે પાટીદાર સમાજનો દ્રોહ કર્યો હોવાના પણ સણસણતાં આક્ષેપો રાજયસહિત અમરેલી જિલ્લામાં પણ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. હાલ આંદોલન દરમિયાન હિંસક ઘટનામા સામેલ પાટીદારોની ધરપકડનો દોર શરૂ કરાયો છે ત્યારે કોંગીના પુર્વ સાંસદ ઠુંમરે આક્રોશ સાથે કાર્યવાહીને વખોડી ...

Read More