કોંગ્રેસ દ્વારા તેની પ્રતિક્રિયા પણ આપવામાં આવી. કોંગ્રેસ નેતા મનિષ દોશીએ મુખ્યમંત્રીના આ નિવેદનનો જવાબ આપતા કહ્યું કે ભાજપ હંમેશા દરેક ચૂંટણીમાં એક સૂત્ર લઈને આવે છે. પહેલા ભાઈ તરીકે માંગ્યાં પછી ભાઈએ બહુ મત લઈ લીધા. ભાઈ ગયા એટલે ...
Read MoreAuthor Archives:


પ્રોપર્ટી ટેક્સ ઘટાડાશે, ગીચ વિસ્તારમાંથી BRTS હટાવાશે કૉંગ્રેસેઅમદાવાદ માટે વિઝન ડોક્યુમેન્ટ 2015-2020 ‘અતુલ્ય અમદાવાદ’ના વિઝન સાથે જાહેર કર્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ ચેતન રાવલે ભાજપે 10 વર્ષમાં અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં 200 ટકા વધારાનો અસહ્ય બોજ આપ્યો છે, તે ઘટાડવાની જાહેરાત ...
Read More
મોદીએ કહ્યું કે ૨૦૦૩માં વાજપેયીને કહીને લંડનથી અમદાવાદની ફલાઈટ ચાલુ કરાવી હતી પણ ખરેખર મનમોહન સિંઘે ૨૦૦૪થી શરૃ કરાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનનાં વેમ્બલી સ્ટેડીયમમાં ભારે જુઠાણા ચલાવ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. જેમાં મોદીએ હજારો લોકોને એવું કહ્યું ...
Read More
બિહારમાં હાલમાં જે પાંચ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું તેના માટે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાંથી ચાલુ થયેલી મતગણતરી બાદ લેટેસ્ટ અપડેટ મુજબ નીતિશકુમાર અને લાલુ પ્રસાદ યાદવના મહાગઠબંધનન જબરદસ્ત બહુમતી મળી રહી છે. જ્યારે નરેન્દ્ર મોદીના ...
Read More
બિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ભવ્ય વિજય અને ભાજપ-એન.ડી.એ.ની કારમી હાર અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે જણાવ્યું છે કે, બિહારના મતદાતાઓએ મહાગઠબંધનને ભવ્ય વિજય અપાવ્યો છે. કોંગ્રેસ,આર.જે.ડી. અને જે.ડી.યુ.ના આગેવાનો અને કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરીને જે રીતે પ્રચાર ...
Read More
બિહાર ચૂંટણીના પરિણામોનું ગુજરાતમાં પુનરાવર્તન થશે ગુજરાતના મતદાતા કોંગ્રેસને મત આપીને દેવદિવાળીની ઉજવણી કરશે બિહારના મતદારોએ ભાજપની ભ્રામકતાનો પરપોટો ફોડી નાંખ્યો છે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને મળેલા ભવ્ય વિજયને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વધાવ્યો છે.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના ...
Read More
પ્રજાને ભ્રમિત કરવી અને નૈતિક મૂલ્યોને સાવ નેવે મૂકી પૈસા અને પ્રચારના જોરે મતદારોને લોભાવનાર ભાજપ માટે બિહારના પરિણામ આંખો ઉઘાડનારા છે તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ અગાઉ ગુજરાતમાં સદભાવનાના નામે બિહારની જેમ પેકેજ ...
Read More
બિહારમાં મહાગઠબંધનની જીત થશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે તેવી અમિત શાહ દ્વારા બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન કરાયેલી ટીપ્પણીનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકત્તા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમિત શાહને બિહારના પરિણામો પછી ફુંટતા ફટાકડાનો અવાજ સંભાળાતો હશે. ફટાકડા પાકિસ્તનામાં ...
Read Moreબિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ભવ્ય વિજય અને ભાજપ-એન.ડી.એ.ની કારમી હાર અંગે પ્રતિક્રિયા આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષાશ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે, બિહારના મતદાતાઓએ આર.જે.ડી., જે.ડી.યુ. અને કોંગ્રેસના મહાગઠબંધન ભવ્ય વિજય અપાવ્યો છે. કોંગ્રેસ, આર.જે.ડી ...
Read More
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે આપેલા અબજો રૂપિયાના લાભો સાથે ટાટા નેનો કાર પ્રોજેક્ટમાં દર વર્ષે ઓછામાં ઓછી ૨.૫ લાખ કાર ઉત્પાદન કરવાની હતી, તેની સામે બે વર્ષમાં માત્ર ૩૮૬૧૩ કારનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મનીષ ...
Read More
સાવલી ખાતે યોજાયેલ કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ આગેવાન શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાંથી અલગ ચોકો રચનાર સરદાર પટેલ જુથ અને સાવલી તાલુકા ભાજપના પ્રમુખ સહિત 300 જેટલા ભાજપના કાર્યકરો સરપંચો તેમજ વાઘોડિયા અને વડોદરા ગ્રામ્યના ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાતાં ભાજપમાં ચૂંટણી ટાણે જ ભુકંપ ...
Read More