Author Archives: Mehboob Shaikh

Congress_Logo
20 Nov
0

ભાજપ અમદાવાદને કયું સિટી બનાવવા માંગે છે ? : કોંગ્રેસ

અમદાવાદ મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરોભાજપ દ્વારા જાહેર કરાતા ભાજપના વચનોને ખોખલા હોવાનો આક્ષે્પ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે વાઇફાઇ સિટી, ગ્રીન સિટી, સોલર સિટી અને સ્માર્ટ સિટીના અમદાવાદના નાગરિકોને સપના દેખાડનાર ભાજપ હવે સ્માર્ટ સિટીના ...

Read More
Surat_Congress (5)
19 Nov
0

જન આશીર્વાદ રેલી સુરત ખાતે

Read More
Rajkot_Congress (4)
19 Nov
0

જન આશીર્વાદ રેલી રાજકોટ ખાતે

Read More
20151118232652
19 Nov
0

જન આશીર્વાદ રેલી વડોદરા ખાતે

Read More
RajBabbar_BharatsinhSolanki
19 Nov
0

વિદેશમાં ગાંધી અને બુધ્ધની વાતો કરે છે તો દેશમાં સાબિત કરી બતાવે : રાજબબ્બર

મેં અગાઉ પણ કહ્યું હતું કે દિલ્હી અલ્પ વિરામ છે અને બિહાર પૂર્ણ વિરામ બનશે. છેલ્લા દોઢ-બે વર્ષમાં જ કેન્દ્ર સરકારનું સત્ય બહાર આવી રહ્યુ છે. ૨૦૧૯માં સંસદની ચૂંટણીઓ થશે અને હું હજી પણ કહું છું કે તે પહેલા ૨૦૧૭માં ...

Read More
Shankersinh-Bapu
19 Nov
0

ભાજપે હિન્દુઓ, પછી મુસ્લિમો હવે પાટીદારોને મરાવ્યા: શંકરસિંહ વાધેલા

ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ લડ્યા જ નથી. દેશમાં અયોધ્યામાં રામમંદિર બાંધવાનું જાહેર કરીને ઘરે ઘરમાં હિન્દુ-મુસ્લિમની માનસિકતા ઊભી કર્યા પછી ગોધરાકાંડની આડશમાં હિન્દુઓની લાગણીને ભડકાવી હતી. અમદાવાદમાં કાર સેવકોની લાશ ફેરવીને ગુજરાતની ભાજપ સરકારમાં સત્તાનું પરિવર્તન કર્યુ હતું તેવો ...

Read More
Arjun Modh 11
19 Nov
0

ચુંટણીઓમાં BJP ના ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉપર જનતા મત આપે : અર્જુન મોઢવાડીયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા કોમવાદના ઘોડા ઉપર સવાર થઈને ચુંટણીઓ લડતી આવી છે. પરંતુ દિલ્હી અને બિહારની ચુંટણીઓએ સાબિત કરી દીધું છે ભાજપનો કોમવાદનો ઘોડો ઘરડો થઈને મરણ પથારીએ ...

Read More
Bhavnagar_Congress (3)
19 Nov
0

જન આશીર્વાદ રેલી ભાવનગર ખાતે

Read More
Ahmedabad_Congress (3)
19 Nov
0

જન આશીર્વાદ રેલી અમદાવાદ ખાતે

Read More
Bapu_Shankar
18 Nov
0

રાજદ્રોહનો કેસ હાર્દિક પહેલાં મોદી સામે લગાવવાની જરૂર હતીઃ શંકરસિંહ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે સુરતમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા આવ્યાં હતાં. સભાને સંબોધતા અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભાજપની સાથે સાથે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા ...

Read More
Congress_Logo
18 Nov
0

ભાજપનું બગલબચ્ચુ થઈ પંચે ખાનગી કર્મીઓ મૂક્યા : કોંગ્રેસ

 કો- ઓપરેટિવ બેંકો, પ્રાઈવેટ સ્કૂલોના કર્મચારીઓને ચૂંટણીની ફરજમાંથી દૂર કરવા માગણી  લોકશાહીને ટકાવવા મુક્ત-પારદર્શક ચૂંટણી યોજો, કમિશનરને ચેતવણી હાઈકોર્ટની આકરી ટીકા, રોજેરોજ સંચાલન અને સ્પષ્ટતા મુદ્દે ફિલ્ડ ઓફિસરોની ફરિયાદો પછી હવે કોંગ્રેસે પણ ચૂંટણીપંચની કાર્યશૈલી ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા ...

Read More
Arjun Modh 11
18 Nov
0

કાનુન બધા માટે સરખો જ હોવો જોઈએ ભાજપી નેતાઓ, મંત્રી સામે ગુનાઓ નોંધાવવા જોઈએ.’

મહાપાલિકાની ચુંટણીને લઈને રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ એવું કથન કર્યું હતું કે, પાટીદાર યુવક હાર્દિક પટેલ સામે જે રીતે ઉશ્કેરણીજનક ભાષણો, વ્યવહારો હેઠળ રાષ્ટ્રદ્રોહનો ગુનો નોધાતો હોય તો કાનુન બધા માટે સરખો જ હોવો જોઈએ અમિત ...

Read More