અમદાવાદ મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરોભાજપ દ્વારા જાહેર કરાતા ભાજપના વચનોને ખોખલા હોવાનો આક્ષે્પ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે વાઇફાઇ સિટી, ગ્રીન સિટી, સોલર સિટી અને સ્માર્ટ સિટીના અમદાવાદના નાગરિકોને સપના દેખાડનાર ભાજપ હવે સ્માર્ટ સિટીના ...
Read MoreAuthor Archives:


મેં અગાઉ પણ કહ્યું હતું કે દિલ્હી અલ્પ વિરામ છે અને બિહાર પૂર્ણ વિરામ બનશે. છેલ્લા દોઢ-બે વર્ષમાં જ કેન્દ્ર સરકારનું સત્ય બહાર આવી રહ્યુ છે. ૨૦૧૯માં સંસદની ચૂંટણીઓ થશે અને હું હજી પણ કહું છું કે તે પહેલા ૨૦૧૭માં ...
Read More
ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ લડ્યા જ નથી. દેશમાં અયોધ્યામાં રામમંદિર બાંધવાનું જાહેર કરીને ઘરે ઘરમાં હિન્દુ-મુસ્લિમની માનસિકતા ઊભી કર્યા પછી ગોધરાકાંડની આડશમાં હિન્દુઓની લાગણીને ભડકાવી હતી. અમદાવાદમાં કાર સેવકોની લાશ ફેરવીને ગુજરાતની ભાજપ સરકારમાં સત્તાનું પરિવર્તન કર્યુ હતું તેવો ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા કોમવાદના ઘોડા ઉપર સવાર થઈને ચુંટણીઓ લડતી આવી છે. પરંતુ દિલ્હી અને બિહારની ચુંટણીઓએ સાબિત કરી દીધું છે ભાજપનો કોમવાદનો ઘોડો ઘરડો થઈને મરણ પથારીએ ...
Read More
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે સુરતમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા આવ્યાં હતાં. સભાને સંબોધતા અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભાજપની સાથે સાથે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા ...
Read More
કો- ઓપરેટિવ બેંકો, પ્રાઈવેટ સ્કૂલોના કર્મચારીઓને ચૂંટણીની ફરજમાંથી દૂર કરવા માગણી લોકશાહીને ટકાવવા મુક્ત-પારદર્શક ચૂંટણી યોજો, કમિશનરને ચેતવણી હાઈકોર્ટની આકરી ટીકા, રોજેરોજ સંચાલન અને સ્પષ્ટતા મુદ્દે ફિલ્ડ ઓફિસરોની ફરિયાદો પછી હવે કોંગ્રેસે પણ ચૂંટણીપંચની કાર્યશૈલી ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા ...
Read More
મહાપાલિકાની ચુંટણીને લઈને રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ એવું કથન કર્યું હતું કે, પાટીદાર યુવક હાર્દિક પટેલ સામે જે રીતે ઉશ્કેરણીજનક ભાષણો, વ્યવહારો હેઠળ રાષ્ટ્રદ્રોહનો ગુનો નોધાતો હોય તો કાનુન બધા માટે સરખો જ હોવો જોઈએ અમિત ...
Read More