ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીનો તા. ૨૬-૧૧-૨૦૧૫ ને ગુરુવારના રોજનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જીલ્લાનો પ્રવાસ કાર્યક્રમ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ગુજરાત રાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનાર હોઈ આચારસંહિતા અમલમાં છે તેવા સંજોગોમાં કોઈપણ દ્વારા મતદારોને આર્થિક મદદની લાલચ આપીને લોભાવવાનો મતલબ ‘Corrupt Practice’ થાય. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા આદર્શ આચારસંહિતામાં આ બાબતે સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ...
Read More
વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરી ઉત્સાહ વધાર્યો ઝઘડિયા / નેત્રંગ: ગુજરાત મોડલનો ફૂગ્ગો હવે ફૂટી ગયો છે અને ભાજપના શાસનમાં પ્રજા પરેશાન થઇ રહી છે આવા સંજોગોમાં હવે પરિવર્તનની લહેર શરૂ થઇ ચુકી છે ...
Read More
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે દેશને આઝાદી અપાવવા અને અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે ગાંધી અને સરદારે નેતૃત્વ કર્યું હતું. આવા ગાંધી-સરદારના ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા જે પ્રકારે લોકશાહીનું હનન થઈ રહ્યું છે એ સૌ કોઈ માટે ચિંતાનો ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે ૨૦ મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો ‘પંચાયતનું નવસર્જન’ નામથી બહાર પાડયો છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૧૯૬૩માં બળવંતરાય મહેતાએ દેશમાં પ્રથમ પંચાયતી રાજનો વિચાર અમલમાં મૂક્યો. ગુજરાતની સફળતા બાદ ...
Read More
કોંગ્રેસના ડેલિગેશને પોણા ક્લાક સુધી ચૂંટણી કમિશનર સમક્ષ પસ્તાળ પાડી મતદાર યાદીમાંથી નામો ગાયબ થવાના મુદ્દે કોંગ્રેસ કોર્ટમાં જશે ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અઢી લાખ મતદારોના નામ રદ્દ થયા હોવાની ફરિયાદ લઈને ગાંધીનગર આવેલા કોંગ્રેસના ડેલિગેશને ચૂંટણીપંચને ભાજપની બી- ટીમ ...
Read Moreપાટણ ખાતેના કોંગ્રેસ પક્ષના સંમેલનમાં 3500 થી વધુ પાટીદાર સમાજના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ પક્ષનો ત્યાગ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા. 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 ...
Read More22મી નવેમ્બરે 6 મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જે રીતે મતદાતાઓને મતદાન કરવા માટે પારાવાર હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સાથોસાથ માત્ર અમદાવાદમાં જ 1 લાખ કરતાં વધુ મતદાતાઓના નામ રાતોરાત કમી કરવાની ઘટના દર્શાવે છે કે, રાજ્યનું ચૂંટણી પંચ ભાજપ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા અન્ય આગેવાનો આગામી 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત માટે કોંગ્રેસ પક્ષનું ગ્રામ્ય વિકાસ માટેનું ‘વિઝન ડોક્યુમેન્ટ પંચાયત’ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે. તારીખ : 24/11/2015 મંગળવાર સમય : બપોરે 12-00 ...
Read More
આજે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતી હતી તે નિમિત્તે કરેલા સંબોધનમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારથી તેમનો જન્મ થયો છે ત્યારથી આરએસએસના લોકો તેમના પર કિચડ ઉછાળી રહ્યાં છે. વડાપ્રધાન મોદી તેમના ચમચાઓ પર લગામ કસે. વડાપ્રધાન નરેન્દ્ર ...
Read More
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ફરી એકવાર તાજેતરની સરકાર અને વડા પ્રધાનની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે તે અયોગ્ય છે. વડા ...
Read More
સુરતમાં પોલીસ કમિશ્નર રહી ચુકેલા પુર્વ આઈ.પી.એસ. અધિકારી કુલદિપ શર્માએ છેલ્લા ૧૦થી ૧૫ વર્ષમાં પોલીસના રંગ બદલાયા હોવાની વાત કરી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ પર લગાવેયાલા રાષ્ટ્રદ્રોહના ગુના અંગે કહ્યું હતું કે, ચોક્કસ પ્રતિબંધિત પ્રવૃત્તિ માટે રાષ્ટ્ર દ્રોહની કલમ ...
Read More