Author Archives: Mehboob Shaikh

Congress_Logo
28 Nov
0

સતત વિદેશમાં ફરતા રહેતા મોદીને NRI પાસપોર્ટ આપી દો : નગ્મા

વિકાસના નામે કશુ કર્યુ નથી એટલે લોકોનું બીજા મુદ્દાઓમાં ધ્યાન ભટકાવી દેવાય છે વડોદરા,શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે એ વાત ભૂલી જાય કે તેઓ કોઇ પ્રદેશના સીએમ કે પ્રચારક છે. તેઓએ હવે ખરેખર તેમના સૂત્ર ‘સબ કા સાથ, સબ કા ...

Read More
Bharatsinh Solanki
28 Nov
0

મનરેગા યોજનાને નાણાં ન ફાળવીને સરકારે યુવાનોની રોજગારી છીનવી છે

છેલ્લાં ૧૫ વર્ષમાં ભાજપ સરકારે ગરીબોના હક્કની જમીન છીનવી લઈ પોતાના મળતિયાઓને પધરાવી છે ૨૯મીએ યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસે કોંગ્રેસનાં નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ આક્ષેપ મુકયો છે કે ગુજરાત સરકારે મનરેગા યોજનાને નાણાં નહીં ...

Read More
Bapu_Sh
28 Nov
0

ભાજપની માનસિકતા ભાગલા પાડી લોકોને ભ્રમિત કરી રાજ કરવાની છે

 ૨૦૦૨માં કોંગ્રેસને મુસ્લિમોની ગણાવી, થાનગઢ પછી દલિતો-ઠાકોરોની અને હવે પાટીદારોની ગણાવે છેે : શંકરસિંહ  હાર્દિક જ નહીં, જાહેરજીવનમાં દુઃખી હોય તેવા તમામની સાથે કોંગ્રેસના કાર્યકરો કાયમ ઊભા રહેશે હાઈકોર્ટની મહેરબાનીથી થતી ચૂંટણીઓ થઈ રહી છે. બાકી ભાજપની તો દાનત પણ ...

Read More
SoniaG_Congress
27 Nov
0

બંધારણનાં નિર્માણમાં જેમનું યોગદાન નથી તે જ તેનું રટણ કરે છે : સોનિયા ગાંધી

શિયાળુ સત્રની શરૂઆત ગરમાગરમીના માહોલ વચ્ચે બંધારણ દિવસની ઉજવણીથી કરાઈ હતી. વડા પ્રધાન મોદી સહિતના સાસંગો દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને યાદ કરાયા બાદ કામગીરી શરૂ થઈ હતી. સોનિયા ગાંધીએ નામ લીધા વગર ભાજપ પર ચાબખાં વરસાવતા જણાવ્યું ...

Read More
Rahul_Congress
27 Nov
0

ગાંધીજીની હત્યાના નિવેદન પર સંઘની માફી નહીં માગું : રાહુલ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની હત્યા પાછળ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)નો હાથ હોવાના પોતાના નિવેદન સામે ખેદ વ્યક્ત કરવાનો ઇન્કાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટની સલાહ ફગાવતા પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કરવા અને માફી ...

Read More
Bharatsinh_Solanki
27 Nov
0

સરકાર હક માંગનારને જેલ ભેગા કરે છે : ભરતસિંહ સોલંકી

– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સરકારે લોકોનો મતાધિકારનો હક ઝૂંટવીને છેલ્લી પાયરીએ ઊતરી ગઇ – ચૂંટણી પ્રચારના અંતિમ તબકકામાં ભરતસિંહ સોલંકીએ પાંચ સ્થળોએ સભા ગજવી આણંદ: વર્તમાન ભાજપ સરકારમાં જો કોઇ પોતાનો હક માંગે તો તેઓને જેલ ભેગા કરી દેવામાં ...

Read More
Shankersinh-Bapu
27 Nov
0

કોંગ્રેસ આ ચૂંટણીમાં ૮૦ ટકાથી પણ વધુ સીટો જીતશે : શંકરસિંહ

ચૂંટણીના પ્રચારાર્થે આવેલા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ગોધરા ખાતે ઉપસ્થિતિ કોંગ્રેસનાં કાર્યકરો સમક્ષ ભાજપ સામે આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે આ વખત કોંગ્રેસ ૮૦ ટકાથી પણ વધારે સીટો જીતી લાવશે. ગદુકપુર ખાતે દાહોદથી આવી પહોંચેલા શંકરસિંહે જણાવ્યું હતું કે ...

Read More
Sidharth_patel
27 Nov
0

મત નહીં તો કેનાલમાં પાણી નહીંની બી.જે.પી.ની ધમકી : સિધ્ધાર્થ પટેલ

હળવદ તાલુકાના ટીકર ગામે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ વધુ સીટ મેળવે તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરસભાનું આયોજન બુધવારે કરાયુ હતુ. જેમાં પાટીદાર સમાજના યુવાનો પર ભાજપ સરકારે ...

Read More
Congress_Logo
27 Nov
0

નર્મદાનાં નીર મુદ્દે સીએમ જુઠ્ઠાણાં ફેલાવે છે: કોંગ્રેસ

રાજ્યભરમાંચૂંટણી પ્રચાર કરી રહેલાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ નર્મદા નીર પહોંચાડવાની સિદ્ધિ વિશે જુઠ્ઠાણાં ફેલાવતાં હોવાનો આરોપ કોંગ્રેસે કર્યું છે. પક્ષના પ્રવક્તા ડો. મનીષ દોષીએ મુખ્યમંત્રી પર સીધો પ્રહાર કરી નર્મદાનાં નીર મુદ્દે જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરી ગુજરાતના લોકોને સાચી હકીકત ...

Read More
Rahul_Gandhi
26 Nov
0

એક વ્યક્તિ સવા સો કરોડ લોકોનો નિર્ણય કેવી રીતે કરી શકે : રાહુલ

કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગ્લુરુ મુલાકાત સમયે કેન્દ્ર સરકાર પર શાબ્દિક બાણ વરસાવ્યા હતા. તેમણે અસહિષ્ણુતા મુદ્દે વડા પ્રધાન મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બેંગ્લુરુમાં માઉન્ટ કાર્મેલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે, વર્તમાન કેન્દ્ર સરકાર માત્ર એક ...

Read More
Bapu_Shankar
26 Nov
0

વઢવાણ: ‘સત્તા પર આવીશું ‘તો’ ખેડૂતોને ફરિયાદનો મોકો નહીં અપાય’: વાઘેલા

– કોંગ્રેસ અગ્રણી શંકરસિંહ વાઘેલાની રામપરમાં સભા – જરૂર પડે તલવાર કાઢવાની બાપુની ખુલ્લી ચેતવણી – વિકાસનો ફુગ્ગો ફૂટ્યાનું કહી ભાજપને ચાબખા માર્યા વઢવાણ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં જામ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રચાર ...

Read More
Congress_Logo
26 Nov
0

દેત્રોજમાં શંકરસિંહની સભામાં 2000 પાટીદાર કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદજિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયત ચૂંટણીમાં થોડા દિવસ બાકી રહ્યા ત્યારે વિરમગામ, માંડલ-દેત્રોજ તાલુકામાં ચુંટણી પ્રચાર કરવા કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ દેત્રોજ ખાતે કોંગ્રેસનાં ઉમેદવારોને મત આપવા લોકોને હાકલ કરી હતી. જિલ્લા પંચાયત દેત્રોજ-5 બેઠકનાં રીટાબા ...

Read More