Author Archives:


Naliya Gangrape Case : Gujarat youth congress workers stage protest against BJP
Read Moreરાંધણગેસમાં અસહ્ય ભાવવધારો ઝીંકી ગૃહિણીઓની આંખોમાં ધુમાડો નાખતું ભાજપ સરકાર ત્રણ વર્ષ અગાઉ પ્રતિ બેરલે ૧૫૦ ડાલરના ભાવ સામે અત્યારે માત્ર ૫૫ ડાલર ભાવ હોવા છતાં રૂ. ૪૩૦ના ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૭૦૬ કરી ભાજપ સરકાર દ્વારા ઉઘાડી લૂંટઃ ડા. ...
Read Moreગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકારના છેલ્લાં ૧૫ વર્ષના શાસનમાં સહાયક પ્રથાના નામે મોટા પાયે આર્થિક શોષણની નીતિનો લાખો યુવાનો ભોગ બની રહ્યા હતા ત્યારે ચારે બાજુથી ઘેરાયેલી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારે ફીક્ષ પગાર ધારકોને પગાર વધારો આપીને ન્યાય આપવાનો દેખાવ ...
Read Moreભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યકરો ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે પણ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની કચેરી ખાતે ઘસી જઈને તાળાબંધી કરી હતી. તાળાબંધીના કાર્યક્રમમાં શ્રી સુશિલકુમાર શિંદે, શ્રી ...
Read More
નોટબંધી બાદ ઉભી થયેલી અરાજક્તા અવ્યવસ્થામાં પ્રધાનમંત્રીશ્રીએ આપેલ ૫૦ દિવસ પૂરા થયા પછી પ્રજાને પડતી હાલાકીમાં ઘટાડો થવાને બદલા વધારો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આપેલ આહવાનના પગલે ગુજરાતમાં ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં ...
Read Moreગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૧૬/૧૦/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ બિનસચિવાલય કલાર્ક / ઓફિસ આસીસ્ટન્ટની ભરતી પરીક્ષાના પરિણામમાં મોટા પાયે થયેલ છબરડાંની રજૂઆત સંદર્ભે આજે ગાંધીનગર સચિવાલય ખાતે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ એલ. ચુંઆગો દ્વારા એ.આઈ.સી.સી. ના ...
Read Moreવડોદરાના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને વિવિધ શૈક્ષણિક અને સામાજિક અગ્રણી શ્રી દલસુખભાઈ પ્રજાપતિના છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની વિચારધારા અને પક્ષ પ્રત્યેના હકારાત્મક વલણને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીના આદેશથી કોંગ્રેસ પક્ષમાં પુનઃ પ્રવેશ ...
Read Moreવડાપ્રધાને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્ર જોગ જે સંબોધન કરેલ તેમાં ખેડૂતોને ૬૦ દિવસનું વ્યાજ સરકાર ભોગવશે તેવી જાહેરાત નોટબંધીને કારણે ખેડૂતોએ લીધેલ લોન પર ૬૦ દિવસનુ વ્યાજ સરકાર ભોગવશે તે જાહેરાત ખેડૂતોની મશ્કરીરૂપ અને માત્રને માત્ર ખેડૂતોની બનાવટ જેવી ...
Read More
વડાપ્રધાને દેશવાસીઓને અચ્છે દિનનું ગાજર લટકાવ્યું હતું પરંતુ નોટબંધીનો અણઘડ અને આર્થિક અરાજકતાભર્યા નિર્ણયથી આજે નાના વેપારીઓના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે, શ્રમિકો માટે જીવન દુષ્કર બની ગયું છે. – ગુજરાત કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાનની નોટબંધી અને કથિત ...
Read More
કોંગ્રેસેના પાંચ સવાલ ત્રણ મહિના પહેલાં 25 લાખ જમા કરાવનારના નામ જાહેર કરો. બેન્કોમાં કેટલું કાળું ધન જમા થયું/ દેશના અર્થતંત્રને કેટલું નુકસાન થયું/ કેટલી રોજગારી ઘટી/ નોટબંધીને કારણે કેટલા લોકોના મોત નિપજ્યાં, કેટલાને વળતર આપ્યું/ નોટબંધી પહેલાં કેટલા અર્થશાસ્ત્રીઓ ...
Read More
જૂની નોટ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. તેમછતાં નોટબંધી બાદ આજના દિવસે પણ લોકોની હાલાકી યથાવત રહી છે. એટીએમ ખાલીખમ છે જ્યારે કે બેંકોમાં નાણા નથી. જેને કારણે ખાતેદારોએ છતે પૈસે વિલા મોઢે પરત ફરવું પડે છે. નોટબંધીના 50 ...
Read More