જીતેલા ઉમેદવારોને તોડવા ભાજપ કાવાદાવા કરે છે : કોંગ્રેસ http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/50128499.cms
Read MoreAuthor Archives:


નેશનલ હેરાલ્ડ મુદ્દે સડકથી લઇને સંસદ સુધી કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારની નીતિ ઉપર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે નીતિઓ ઉપર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, વિપક્ષને ડરાવવામાં આવી રહ્યા છે. સંસદમાં જે કંઇ પણ થઈ ...
Read More
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને એક દિવસ માટે અદાલતમાં હાજર રહેવામાંથી મુક્તિ આપતાં વધુ સુનાવણી માટે ૧૯મી ડિસેમ્બરે અદાલત સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. સોમવારે દિલ્હી હાઇકોર્ટે સોનિયા અને રાહુલની ...
Read More
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત તામિલનાડુ અને પોન્ડેચીરમાં રાહત કાર્ય ઉપર રાજનીતિ કરવી ન જોઇએ. આ સાથે ધ્યાન વધારે લોકો ઉપર પડે તેવું હોવું જોઇએ. નેશનલ હેરાલ્ડ કેસ વિશે પુછવામાં આવેલા એક પ્રશ્નમાં રાહુલે ...
Read More
ગુજરાતમાં કપાસ પકવતાં ખેડૂતોને પોષક્ષમ ભાવ ન મળતાં તેઓની હાલ કથળી રહી છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે કપાસના ભાવો યોગ્ય સમયે મળે તે માટે વારંવાર રજૂઆત કરી છે. આમ ...
Read More
ભાજપની અસહિષ્ણુ સરકારે છેલ્લા વર્ષોમાં વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરપદથી માંડીને મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતો અને તેની વિવિધ કમિટીઓમાં પ્રોરેટા પ્રમાણે વિરોધપક્ષ કોંગ્રેસને સ્થાન આપ્યું નથી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મહાપાલિકામાં ભાજપ પ્રોરેટા મુજબ કોંગ્રેસને સ્થાન આપવાની પહેલ કરે તો તાલુકા, જિલ્લા પંચાયતોમાં ...
Read More
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ પંચાયતોમાં થયેલી હાર જનમતને સ્વીકારવાના બદલે વિવિધ હથકંડાથી, નૈતિકતા નેવે મૂકી યેનકેન પ્રકારે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પ્રજાએ ભાજપને સત્તાથી દૂર કર્યા છે ત્યારે બિનલોકશાહી ...
Read More
• જિલ્લા-તા. પંચાયતમાં ભાજપ બિનલોકશાહી ઢબે સત્તા લેવા બેબાકળું થયું છે : ભરતસિંહ સોલંકી — સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય અને ભાજપને હાર મળી છે ત્યારે જનાદેશને સ્વીકારવાને બદલે ભાજપ વિવિધ હથકંડા અપનાવીને નૈતિકતા નેવે ...
Read More
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોએ કોંગ્રેસને જાણે નવજીવન બક્ષ્યું છે. તાલુકા – જીલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો સફાયો થતાં કોંગ્રેસ ફરી ગુજરાતમાં જીવંત બની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સોમવારે દિલ્હી હાઇકમાન્ડને મળશે. ચૂંટાયેલાં કોંગ્રેસના પ્રતિનિધીઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે ...
Read More
ડિસેમ્બરે ગુજરાત સરકારે રવીપાક માટે તથા લોકોને પીવા માટે નર્મદામાંથી ૫૧૨૫ ક્યુસેક પાણીનો જથ્થો આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે માગણી કરી છે કે છેલ્લા ૧૪ વર્ષમાં નર્મદાના પાણીનો જથ્થો કેટલો સિંચાઈ માટે, કેટલો પીવાના પાણી માટે અને કેટલો ઉદ્યોગોને આપવામાં આવ્યો ...
Read More
જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓના પરિણામોમાં જંગી સફળતા મેળવ્યા બાદ જોશમાં આવેલી કોંગ્રેસે પોતાની તરફ વળેલા પાટીદારોને ખુશ કરી દે તેવી જાહેરાત કરી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જાહેર નિવેદન આપ્યું છે કે ‘‘વી સ્ટેન્ડ બાય પાટીદાર સમાજ’’, ...
Read More
6 મહાનગરપાલિકાઓમાં તેમજ 42 નગરપાલિકાઓમાં વિજય મેળવ્યા બાદ ભાજપ જે રીતે આ વિજયનો પ્રચાર કરી રહ્યો છે તેને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ‘ભાજપ ભૂંડે હાલ હારી છે છતાં જાણે ...
Read More