Author Archives: Mehboob Shaikh

Congress_Logo
21 Dec
0

સરકારી વીજ કંપનીઓ મીટર ભાડાના નામે લૂંટ ચલાવે છે : કોંગ્રેસ

વાર્ષિક ૪૨૭ કરોડની કમાણી : મીટર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ભાજપના પૂર્વ મંત્રીનો છે ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ મીટર ભાડા પેટે નાગરિકો પાસેથી રૃા. ૪૨૭ કરોડની વસૂલાત કરે છે તેને ‘લૂંટ’ ગણાવી પ્રદેશ કોંગ્રેસે માગણી કરી છે કે આવી વસૂલાત ...

Read More
Ahmedabad_Congress (1)
19 Dec
0

નેશનલ હેરાલ્ડ કેસના વિરુધ્ધમાં ધરણા

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સામે ભાજપના કિન્નાખોરી ભર્યા પગલાને પ્રજા સમક્ષ ખુલ્લું મુકવા અને સત્ય હકીકતો ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ધરણા/પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી ...

Read More
17 Dec
0

ભાજપના કિન્નાખોરીભર્યા પગલાને વખોડી કાઢવા માટે રાજ્યવ્યાપી ધરણા

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સામે ભાજપના કિન્નાખોરી ભર્યા પગલાને પ્રજા સમક્ષ ખુલ્લું મુકવા અને સત્ય હકીકતો ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના શહેર/જીલ્લા મથકો પર ધરણા/પ્રદર્શનનો કાર્યક્રમ તા.૧૯/૧૨/૨૦૧૫ ના ...

Read More
Bharatsinh_Solanki
17 Dec
0

સહાય જાહેર કરી સરકારે ખેડૂતોની મશ્કરી કરી : ભરતસિંહ સોલંકી

રાજ્ય સરકારે ૨૦ કિલો કપાસની સીસીઆઇ દ્વારા ખરીદી થાય તો ખેડૂતોને રૃા.૧૧૦ની સહાય કરવાની જાહેરાત કરી છે જે ખેડૂતોની મશ્કરી સમાન છે તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, રૃા.૧૧૦ની સહાય સાથે ખેડૂતોને કપાસના ટેકાના રૃા.૯૨૦ ...

Read More
Meeting-Organized-at-GPCC-Gujarat-Congress
17 Dec
0

મોદીએ 1500ની લોલીપોપ આપી ખેડૂતોને તમાચો માર્યો: શંકરસિંહ

– કપાસમાં બોનસ સાથે મણનો ભાવ 920, જે  બજારભાવથી ઓછો – ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળે તે માટે કોંગ્રેસ આંદોલન કરશે ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારમાં અને તેમ કરીને પંચાયતોમાં પક્ષના ભારે રકાસ બાદ સફાળે જાગેલી ભાજપ સરકારે ...

Read More
Shaktisinh Gohil Gujarat
17 Dec
0

સરકારે જાહેર કરેલી સહાયનો લાભ મેળવનાર ખેડૂતો ઓછા: શક્તિસિંહ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહે જણાવ્યું કે ‘‘સરકારે જાહેર કરેલી સહાય કપાસના જે ભાવ થાય છે તે બજાર કિંમત કરતા ઓછા છે અને સીસીઆઈ દ્વારા જ જે ખરીદી થશે તેને જે લાભ મળશે. આવા ખેડૂતોની સંખ્યા હાલમાં નહિવત્ છે. ગુજરાતમાં અંદાજિત ...

Read More
Congress_Logo
16 Dec
0

જીવન જરૂરિયાત વસ્તુના વેચાણ ભાવનો ફુગાવો 14મહિનાની ટોચે

જીવન જરૂરિયાત વસ્તુના વેચાણ ભાવનો ફુગાવો 14મહિનાની ટોચે https://www.facebook.com/gujaratcongress/photos/a.263051090371949.75720.263042377039487/1073165439360506/?type=3&theater

Read More
rahul_newrole_ap-300x250
15 Dec
0

સંઘ કાર્યકરોએ મને આસામના બારપેટા મંદિરમાં પ્રવેશ કરતા રોક્યો હતો : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આજે સંસદ પરિસરમાં દાવો કર્યો હતો કે તેઓ આસામના તાજેતરના પ્રવાસ દરમિયાન બારપેટા જિલ્લાના એક મંદિરમાં જવા માગતા હતા પણ સંઘના કાર્યકરોએ તેમને પ્રવેશવા દીધા ન હતાં. જો કે આ મંદિરના પ્રમુખે રાહુલના દાવાઓને ફગાવી દીધા છે. મંદિર ...

Read More
NEW DELHI, 19/08/2011: Congress leader, Ahmad Patel, during the monsoon session, at the Parliament House  in New Delhi on Aug 19, 2011. Photo: Shanker Chakravarty
14 Dec
0

અહેમદ પટેલનો પ્રશ્ન: નફો કરી રહેલાં એરપોર્ટ્સનું સંચાલન વિદેશી કંપનીને કેમ?

– નફો કરી રહેલાં એરપોર્ટ્સનું સંચાલન વિદેશી કંપનીને કેમ? – રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનો કેન્દ્રને વેધક પ્રશ્ન ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ, જયપુર, ચેન્નઈ અને કોલકાતા એરપોર્ટનું ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ કરવા માટે હરીફાઈ દૂર કરીને માત્ર સિંગાપોર સરકાર સાથે ...

Read More
SoniaG_UPA
12 Dec
0

લોકશાહી કોઈની ઈચ્છાઓથી કે મરજીથી ચાલતું નથી : સોનિયા ગાંધી

પીએમ મોદીના આ પ્રહાર પર પલટવાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીને જે કહેવું હોય તે કહેવા દો. સંસદમાં વિપક્ષ દ્વારા સતત ઊભા કરાઇ રહેલા અવરોધ પર પ્રહાર કરતાં ગુરૂવારે પીએમ મોદીએ જણાવ્યું હતું ...

Read More
Congress_Logo
12 Dec
0

શ્રમ-રોજગારમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરો : કોંગ્રેસ

કૌશલ્યવર્ધન કેન્દ્રોના કર્મચારીઓને માત્ર ૫૦ ટકા પગાર જ ચૂકવાય છે સરકારની મળતિયા આઉટસોર્સિંગ એજન્સીઓ દર મહિને બે કરોડથી વધુનો નફો ઘરભેગો કરે છે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં (KVK) માટે કાર્યરત ફેકલ્ટી સીક્યુરીટી ...

Read More
Bharatsinh_Solanki
11 Dec
0

મહાનગરોમાં ચૂંટણીપંચ સરકારનો હાથો બન્યું: ભરતસિંહ સોલંકી

– મહાનગરોમાં ચૂંટણીપંચ સરકારનો હાથો બન્યું: ભરતસિંહ સોલંકી – ભાજપના શાસન સામે દિલ્હી, બિહાર અને ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના પરિણામો પ્રજાનો મત સ્પષ્ટ કરે છે – સરકારે ચૂંટણી અટકાવવા માટે કેટલાય હતકંડા અપનાવ્યા પણ તમામમાં પીછેહટ કરવી પડી આણંદ: આણંદની સ્થાનિક ...

Read More