૩૩ જિલ્લા, આઠ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ૩૦મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ...
Read MoreAuthor Archives:


આતંકવાદ વિરોધી વિદ્યેયકનો અસ્વિકાર થતાં કોંગ્રેસે રોષ વ્યકત કર્યો છે અને ગુજરાતમાં મોદીની સરકાર હતી ત્યારે મોકલાયેલ વિદ્યાયકને હવે કેન્દ્રની મોદી સરકારે પરત મોકલતા આકરી ઝાટકણી કાઢીને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સરકારને મગરના આંસુ સારતી ગણાવી છે. આતંકવાદીઓ સામે કડક ...
Read More
પેટલાદ નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી મળી રહે તે માટે રૂ.85 લાખના ખર્ચે તૈયાર કરેલ 10 લાખ લિટરની નવી પાણીની ટાંકીનું લોકાર્પણ ગણતંત્રના દિવસે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ ...
Read More
ભાજપ શાશિત સુરત મહાનગર પાલિકાની “પ્રાથમિક શિક્ષણ સમિતિ” ના અંધેર,બેજવાબદાર અને ગેરવહીવટ ના કારણે પ્રવાસી બસમાં અકસ્માત માં 3 ભુલકા અને 2 વ્યક્તિઓના “કમોત” માટે જવાબદાર વહીવટકર્તા સામે તાકીદે પગલા લેવા “સુરત શહેર કોંગ્રેસ” દ્વારા “મ્યુન્સીપલ કમિશનર” ને “આવેદન પત્ર” ...
Read More
એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા કરી ચલાવવામાં આવ્યું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૫ કિ.મી. ...
Read More
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં પોતાના વતનની પ્રાથમિક શાળામાં રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું કે રાષ્ટ્રધ્વજના દરેક રંગો અને ચિહ્ન કંઈક અને કંઈક સૂચવે ...
Read More
ગુજરાત પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ Bharatsinh Solanki એ ધ્વજવંદન બાદ ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર ભાઈ-બહેનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ભારતને આઝાદી અપાવવા અને માતૃભૂમિના સન્માન માટે અસંખ્ય વીરો શહીદ થઈ ગયા હતાં. દેશભક્તોની કુરબાનીની ...
Read More
હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી દ્વારા કરાયેલ આત્મહત્યા બાબતે દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ વિદ્યાનગર દ્વારા આજે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના ...
Read Moreઅમદાવાદના સરખેજ વિસ્તારમાં નવનિર્મિત સમા હાઈસ્કુલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈએ જણાવ્યું હતું કે, તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. શિક્ષણ થકી પ્રગતિની દિશામાં ...
Read More
નેતાજી સુભાષ ચંદ્ર બોસ ની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી પ્રમુખ શ્રી ચેતન રાવલ, કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ ના નેતા શ્રી દિનેશ શર્મા, ડૉ જીતુભાઇ પટેલ સહિત ના આગેવાનો કાર્યકર મિત્રો મોટી સંખ્યા ...
Read More
આદિજાતિ બાબતોના મંત્રાલયના વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારાષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા સોંપી હોવા સંદર્ભે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ અહમદ પટેલે આદિજાતિ બાબતોના કેન્દ્રીયમંત્રી જુઆલ ઓરામને એક પત્ર પાઠવ્યો છે, જેમાં વન અધિકાર કાયદા ...
Read More