Author Archives: Mehboob Shaikh

Congress_Logo
29 Jan
0

ગાંધી નિર્વાણ દિને કોંગ્રેસ રાજ્‍યભરમાં પ્રાર્થના સભા યોજાશે.

૩૩ જિલ્લા, આઠ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મૌલિન વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે, ૩૦મી જાન્‍યુઆરીના રોજ રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનો નિર્વાણ દિન છે ત્‍યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્‍યના ૩૩ જિલ્લા ...

Read More
Arjun Modh 11
29 Jan
0

આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવાને બદલે સરકાર મગરનાં આંસુ સારે છેઃ મોઢવાડીયા

આતંકવાદ વિરોધી વિદ્યેયકનો અસ્વિકાર થતાં કોંગ્રેસે રોષ વ્યકત કર્યો છે અને ગુજરાતમાં મોદીની સરકાર હતી ત્યારે મોકલાયેલ વિદ્યાયકને હવે કેન્દ્રની મોદી સરકારે પરત મોકલતા આકરી ઝાટકણી કાઢીને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સરકારને મગરના આંસુ સારતી ગણાવી છે. આતંકવાદીઓ સામે કડક ...

Read More
Petlad
28 Jan
0

ભાજપ ઇન્ફ્રાસ્કચરના નામે કટકી કરતું હોવાનો ભરતસિંહનો આક્ષેપ

પેટલાદ નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી મળી રહે તે માટે રૂ.85 લાખના ખર્ચે તૈયાર કરેલ 10 લાખ લિટરની નવી પાણીની ટાંકીનું લોકાર્પણ ગણતંત્રના દિવસે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ ...

Read More
Surat_Congress (5)
27 Jan
0

સુરત શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આવેદન પત્ર

ભાજપ શાશિત સુરત મહાનગર પાલિકાની “પ્રાથમિક શિક્ષણ સમિતિ” ના અંધેર,બેજવાબદાર અને ગેરવહીવટ ના કારણે પ્રવાસી બસમાં અકસ્માત માં 3 ભુલકા અને 2 વ્યક્તિઓના “કમોત” માટે જવાબદાર વહીવટકર્તા સામે તાકીદે પગલા લેવા “સુરત શહેર કોંગ્રેસ” દ્વારા “મ્યુન્સીપલ કમિશનર” ને “આવેદન પત્ર” ...

Read More
NSUI_Congress (2)
27 Jan
0

એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા

એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા કરી ચલાવવામાં આવ્યું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૫ કિ.મી. ...

Read More
12644642_1796654370562271_4536795776376295479_n
27 Jan
0

ત્રિરંગાના રંગ, ચક્ર જીવનની પરિભાષા છે: અહેમદ પટેલ

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં પોતાના વતનની પ્રાથમિક શાળામાં રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું કે રાષ્ટ્રધ્વજના દરેક રંગો અને ચિહ્ન કંઈક અને કંઈક સૂચવે ...

Read More
Flag Hoisting at GPCC on REPUBLIC DAY of India (8)
27 Jan
0

પ્રજાસત્તાક નો અર્થ પ્રજા દ્વારા પ્રજાની સુખાકારી માટે શાસન : ભરતસિંહ સોલંકી

ગુજરાત પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ Bharatsinh Solanki એ ધ્વજવંદન બાદ ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર ભાઈ-બહેનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ભારતને આઝાદી અપાવવા અને માતૃભૂમિના સન્માન માટે અસંખ્ય વીરો શહીદ થઈ ગયા હતાં. દેશભક્તોની કુરબાનીની ...

Read More
12647353_1796654357228939_4040000047470977131_n
26 Jan
0

કોંગ્રેસ દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણી

Read More
Youth_Congress (4)
25 Jan
0

યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને પુતળા દહન

હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી દ્વારા કરાયેલ આત્મહત્યા બાબતે દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ વિદ્યાનગર દ્વારા આજે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના ...

Read More
24 Jan
0

તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. : શ્રી અહમદભાઈ પટેલ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં નવનિર્મિત સમા હાઈસ્કુલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈએ જણાવ્યું હતું કે, તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. શિક્ષણ થકી પ્રગતિની દિશામાં ...

Read More
Ahmedabad_Congress (1)
23 Jan
0

અમદાવાદ કોંગ્રેસ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોજના જન્મતિથીએ શ્રદ્ધાસુમન

નેતાજી સુભાષ ચંદ્ર બોસ ની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી પ્રમુખ શ્રી ચેતન રાવલ, કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ ના નેતા શ્રી દિનેશ શર્મા, ડૉ જીતુભાઇ પટેલ સહિત ના આગેવાનો કાર્યકર મિત્રો મોટી સંખ્યા ...

Read More
ahmed_Patel At GPCC
23 Jan
0

આદિવાસી સમાજના હક્ક અંગે પગલાં ભરવા કેન્દ્રને પત્ર

આદિજાતિ બાબતોના મંત્રાલયના વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારાષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા સોંપી હોવા સંદર્ભે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ અહમદ પટેલે આદિજાતિ બાબતોના કેન્દ્રીયમંત્રી જુઆલ ઓરામને એક પત્ર પાઠવ્યો છે, જેમાં વન અધિકાર કાયદા ...

Read More