Author Archives: Mehboob Shaikh

Bharatsinh_Solanki
24 Feb
0

બજેટ ગરીબ મધ્યમવર્ગ વિરોધી : ભરતસિંહ સોલંકી

ભરતસિંહ સોલંકીએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારની તિજોરીમાં આટલી મોટી આવક થતી હોવા છતાં ગુજરાતના 8000 ગામડાઓમા પીવાના પાણીની મુશકેલી છે. ગામડાઓની સાથે સાથે અમદાવાદના 22 જેવા વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી નથી. તેમણે કહ્યું કે, સરકાર 2016-17ના ...

Read More
Meeting-Organized-at-GPCC-Gujarat-Congress
24 Feb
0

સામાન્‍ય વર્ગ સામે ભ્રમ જાળ ઉભી કરવાનો પ્રયાસ કરાયો : વાઘેલા

ગુજરાત રાજયનું વર્ષ ૨૦૧૬-૧૭નું બજેટ રજુ થયું હતુ. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને પૂર્વ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને પૂર્વ વિરોધપક્ષના નેતા શક્‍તિસિંહ ગોહિલે સંયુક્‍ત પત્રકાર પરિષદમાં બજેટ ...

Read More
Shaktisinh Gohil Gujarat
24 Feb
0

”નાણાંની જોગવાઈ અને શબ્દોની સજાવટથી લોકોનું કલ્યાણ ન થાય નાણામંત્રી”

ગુજરાત કોંગ્રેસના સ્પોકપર્સન શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, બજેટમાં જે વાત કહેવાઈ છે તેમાં વાસ્તવિકતા જુદી જ છે. બજેટમાં લાંબુ લચક ભાષણ કર્યું, પણ કોઈપણ કામ બજેટમાં જાહેર થાય તેમા નાણાંની જોગવાઈ હોવી જોઈએ. નાણાની જોગવાઈ નહિ, અને શબ્દોની સજાવટથી લોકોનું ...

Read More
Mahila_Congress (1)
16 Feb
0

મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત કેન્ડલ માર્ચ

મેહસાણાની વિદ્યાર્થીની પર થયેલ એસીડ અટેકના વિરોધમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા વસ્ત્રાપુર ખાતે આયોજિત “કેન્ડલ માર્ચ”

Read More
ahmed_Patel At GPCC
15 Feb
0

મોટી જાહેરાતોથી દેશની આર્થિક સ્થિતિ સુધરવાની નથી : એહમદ પટેલ

– બેંકોના સભ્યો નાના વર્ગને લોન આપી રોજગારીના ઉપાર્જનના પ્રયાસો કરે – બોમ્બે મર્કન્ટાઇલ બેન્ક આયોજીત સમારોહમાં એહમદ પટેલની શીખ અમદાવાદમાં બોમ્બે મર્કન્ટાઇલ બેન્કના ચૂંટાયેલા સભ્યોના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે ...

Read More
Manmohan_PM
13 Feb
0

ભારતીયોને સરકારમાં અને સરકારને પોતાનામાં ભરોસો નથી : મનમોહન

– ગૌમાંસ મુદ્દે વડાપ્રધાન મોદીના મૌનની ટીકા કરી – દરેક ભારતીયને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ : મનમોહનની મોદીને સલાહ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ગૌમાંસ અને દાદરી કાંડ જેવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનની ટીકા કરતા કહ્યું છે કે, તમે દરેક ...

Read More
Congress_Logo
13 Feb
0

ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકારે મનરેગાના શ્રમિકોનું ચુકવણું અટકાવ્યું : કોંગ્રેસ

ભાજપ સરકાર પાસે ઉત્સવો પાછળ ખર્ચવા માટે કરોડો રૂપિયા છે પરંતુ મનરેગામાં કામ કરતા ગરીભ શ્રમિકોને ચૂકવવાના નાણાં ન હોવાથી ચૂકવણું બંધ કરવા આદેશ કરાયો છે. રાજ્ય સરકારની અણઆવડત, બેફામ ખર્ચા-ભ્રષ્ટાચાર અને નાણાકીય શિસ્તને અભાવે રાજ્ય નાદારીની સ્થિતિમાં આવી ગયું ...

Read More
Congress_Logo
13 Feb
0

ભાજપ રામ ને છોડી ડેવિડ (હેડલી) ને શરણે- જયરાજસિંહ

અાંતંકવાદી ડેવિડ હેડલીની કબુલાત પૈકી અેન્ડ પીક ની થીયરી મુજાબ ભાજપાઅે ઈશરત જહા મુદે જે કાગારોળ મચાવી છે તેનો જડબાતોડ જવાબ અાપતા કોગ્રેસ અગ્રણી જયસિંહરાજ પરમાર જણાવે છે કે ભાજપ હવે રામ ને છોડી ડેવિડના શરણે ગયો છે. હેડલીની વાત ...

Read More
11 Feb
0

ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડવાની જાહેર પરિવહન વ્યવસ્થા ભાજપ શાસનમાં પડી ભાંગી છે.

નવસારી-બારડોલી રોડ ઉપર એસ.ટી. બસ પુલ પરથી પૂર્ણા નદીમાં પડતા ૪૨ મુસાફરોના કરુણ મોત નીપજ્યા હતા ત્યારે “રાજ્યના વાહન-વ્યવહાર મંત્રીએ એસ.ટી. નિગમ હવેથી દર વર્ષે ૧૦૦૦ નવી બસો ખરીદશે. સાડા આંઠ લાખ કિલોમીટર ફરી ચુકેલી બસોને દુર કરવામાં આવશે. અને ...

Read More
11 Feb
0

શહિદ જવાન હનુમંતાને શ્રદ્ધાસુમન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

સિયાચીન-ગ્લેશીયર ખાતે સપડાયેલાં જવાનો પૈકી ૬ જવાનો સ્થળ પર શહિદ થયા હતા અને ૧ વીર જવાન હનુમંતા બરફની ચટ્ટાનમાંથી જીવતાં બહાર આવ્યા હતા. તાકીદે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર દેશ આ વીર જવાનને જિંદગી ફરીથી મળે તે માટે પ્રાર્થના કરી ...

Read More
12669430_10205422300666968_5419604572651676118_n
11 Feb
0

મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અધિકાર મોન રેલીનો આયોજન

મહેસાણા ભલે ને મુખ્યમંત્રી -પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી આપે પણ આ બધા પોતાની દિકરીને સલામત ન રાખી શકે…….એસીડ થી મોતને ભેટેલ યુવતી ને ન્યાય અપાવવા અને અન્ય મહિલાને સુરક્ષીત કરવા ગુજરાત મહિલા કોંગ્રેસ મેદાનમા……..

Read More
NEW DELHI, 19/08/2011: Congress leader, Ahmad Patel, during the monsoon session, at the Parliament House  in New Delhi on Aug 19, 2011. Photo: Shanker Chakravarty
10 Feb
0

દવાઓ મોંઘીદાટ કરવાના નિર્ણય સામે એહમદ પટેલની નારાજગી

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીને પત્ર લખીને દવાઓ પર લેવાતી કસ્ટમ ડયૂટી તેમજ એક્સાઈઝ ડયૂટી માફી પાછી ખેંચી લેવાના સરકારના નિર્ણય સામે નારાજગી વ્યકત કરી છે. દર્દીઓ પર બોજ ન ...

Read More