ભરતસિંહ સોલંકીએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારની તિજોરીમાં આટલી મોટી આવક થતી હોવા છતાં ગુજરાતના 8000 ગામડાઓમા પીવાના પાણીની મુશકેલી છે. ગામડાઓની સાથે સાથે અમદાવાદના 22 જેવા વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી નથી. તેમણે કહ્યું કે, સરકાર 2016-17ના ...
Read MoreAuthor Archives:


ગુજરાત રાજયનું વર્ષ ૨૦૧૬-૧૭નું બજેટ રજુ થયું હતુ. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને પૂર્વ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને પૂર્વ વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે સંયુક્ત પત્રકાર પરિષદમાં બજેટ ...
Read More
ગુજરાત કોંગ્રેસના સ્પોકપર્સન શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, બજેટમાં જે વાત કહેવાઈ છે તેમાં વાસ્તવિકતા જુદી જ છે. બજેટમાં લાંબુ લચક ભાષણ કર્યું, પણ કોઈપણ કામ બજેટમાં જાહેર થાય તેમા નાણાંની જોગવાઈ હોવી જોઈએ. નાણાની જોગવાઈ નહિ, અને શબ્દોની સજાવટથી લોકોનું ...
Read More
મેહસાણાની વિદ્યાર્થીની પર થયેલ એસીડ અટેકના વિરોધમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા વસ્ત્રાપુર ખાતે આયોજિત “કેન્ડલ માર્ચ”
Read More
– બેંકોના સભ્યો નાના વર્ગને લોન આપી રોજગારીના ઉપાર્જનના પ્રયાસો કરે – બોમ્બે મર્કન્ટાઇલ બેન્ક આયોજીત સમારોહમાં એહમદ પટેલની શીખ અમદાવાદમાં બોમ્બે મર્કન્ટાઇલ બેન્કના ચૂંટાયેલા સભ્યોના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે ...
Read More
– ગૌમાંસ મુદ્દે વડાપ્રધાન મોદીના મૌનની ટીકા કરી – દરેક ભારતીયને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ : મનમોહનની મોદીને સલાહ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ગૌમાંસ અને દાદરી કાંડ જેવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનની ટીકા કરતા કહ્યું છે કે, તમે દરેક ...
Read More
ભાજપ સરકાર પાસે ઉત્સવો પાછળ ખર્ચવા માટે કરોડો રૂપિયા છે પરંતુ મનરેગામાં કામ કરતા ગરીભ શ્રમિકોને ચૂકવવાના નાણાં ન હોવાથી ચૂકવણું બંધ કરવા આદેશ કરાયો છે. રાજ્ય સરકારની અણઆવડત, બેફામ ખર્ચા-ભ્રષ્ટાચાર અને નાણાકીય શિસ્તને અભાવે રાજ્ય નાદારીની સ્થિતિમાં આવી ગયું ...
Read More
અાંતંકવાદી ડેવિડ હેડલીની કબુલાત પૈકી અેન્ડ પીક ની થીયરી મુજાબ ભાજપાઅે ઈશરત જહા મુદે જે કાગારોળ મચાવી છે તેનો જડબાતોડ જવાબ અાપતા કોગ્રેસ અગ્રણી જયસિંહરાજ પરમાર જણાવે છે કે ભાજપ હવે રામ ને છોડી ડેવિડના શરણે ગયો છે. હેડલીની વાત ...
Read Moreનવસારી-બારડોલી રોડ ઉપર એસ.ટી. બસ પુલ પરથી પૂર્ણા નદીમાં પડતા ૪૨ મુસાફરોના કરુણ મોત નીપજ્યા હતા ત્યારે “રાજ્યના વાહન-વ્યવહાર મંત્રીએ એસ.ટી. નિગમ હવેથી દર વર્ષે ૧૦૦૦ નવી બસો ખરીદશે. સાડા આંઠ લાખ કિલોમીટર ફરી ચુકેલી બસોને દુર કરવામાં આવશે. અને ...
Read Moreસિયાચીન-ગ્લેશીયર ખાતે સપડાયેલાં જવાનો પૈકી ૬ જવાનો સ્થળ પર શહિદ થયા હતા અને ૧ વીર જવાન હનુમંતા બરફની ચટ્ટાનમાંથી જીવતાં બહાર આવ્યા હતા. તાકીદે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર દેશ આ વીર જવાનને જિંદગી ફરીથી મળે તે માટે પ્રાર્થના કરી ...
Read More
મહેસાણા ભલે ને મુખ્યમંત્રી -પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી આપે પણ આ બધા પોતાની દિકરીને સલામત ન રાખી શકે…….એસીડ થી મોતને ભેટેલ યુવતી ને ન્યાય અપાવવા અને અન્ય મહિલાને સુરક્ષીત કરવા ગુજરાત મહિલા કોંગ્રેસ મેદાનમા……..
Read More
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીને પત્ર લખીને દવાઓ પર લેવાતી કસ્ટમ ડયૂટી તેમજ એક્સાઈઝ ડયૂટી માફી પાછી ખેંચી લેવાના સરકારના નિર્ણય સામે નારાજગી વ્યકત કરી છે. દર્દીઓ પર બોજ ન ...
Read More